Monday, August 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી સબ જેલ ખાતે ઇન્ટરનેશનલ પ્રિઝનર જસ્ટિસ ડેની ઉજવણી કરાઇ

મોરબી: મોરબી સબ જેલ ખાતે ઇન્ટરનેશનલ પ્રિઝનર જસ્ટિસ ડે,ની ઉજવણી નિમીત્તે જેલમાં રહેલ બંદિવાનો માટે જીલ્લા કાનૂની સેવા સમિતિ મોરબી દ્રારા બંદિવાનોના અધિકાર તેમજ...

મોરબી શહેરમાંથી ત્રણ બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી શહેરમાં બાઈક ચોરો બેફામ બન્યા છે. જાણે પોલીસનો ખૌફ ખતમ થઈ ગયો તેમ ગમે ત્યારે રાત્રે કે ધોળા દિવસે બાઈક ચોરી કરી...

મોરબી – વાવડી રોડ પર રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું 

મોરબી: મોરબી વાવડી રોડ પર આરડીસી બેન્ક પાસે શ્રીજી પાર્ક સરદાર ચેમ્બર બીજા માળે આરોપી સંજયભાઇ નાનજીભાઈ દેત્રોજા ના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં...

હળવદના ચરાડવા ગામે મહાકાળીમાંના મંદિરમાંથી રૂ. 75 હજારના મત્તાની ચોરી

હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી માતાજીના મંદિરમાંથી ચાંદીનાં બે છતર જેની કુલ કિંમત રૂ.૭૫૦૦૦ ના મત્તામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ...

મોરબીમાં ગળેફાંસો ખાઈ પરણીતાનો આપઘાત 

મોરબી: મોરબીની સોમનાથ સોસાયટીમા શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીની સોમનાથ સોસાયટીમા શુભ પેલેસ એપાર્ટમેન્ટ...

વાંકાનેરના ઢુવા વિસ્તારમાં સિરામિક કંપનીઓમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીને શોધી કાઢતી પોલીસ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ઢુવા વીસ્તારમા અલગ અલગ સીરામીક કંપનીઓમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોર ઇસમો તથા ચોરીનો માલ ખરીદનાર એમ ચાર ઇસમોને ચોરીમાં ગયેલ...

ગુજરાતમાં 60 ટકા ચોમાસું સિઝન પૂરી, 4.5 લાખ હેક્ટરમાં હજુ વાવેતર બાકી

અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ તો અમુક તાલુકામાં દુષ્કાળ જેવી સ્થિતિ ગુજરાતમાં લગભગ ૬૦ ટકા ચોમાસુ પૂર્ણ થઇ ગયું છે પરંતુ ખરીફ વાવેતર પૂરૂ થયું નથી. રાજ્યના...

મોરબીમાં 10 થી 18 ઓગસ્ટ દરમિયાન મહિલા કારીગરોની વસ્તુઓના વેચાણ માટે મેળો યોજાશે

એલ.ઈ. કોલેજના ગ્રાઉન્ડમાં આયોજિત આ મેળાનો લાભ લેવા જિલ્લાવાસીઓને કલેક્ટરનો અનુરોધ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા...

ટંકારાના હરબટીયાળી ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

ટંકારા: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. ટંકારા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે બહુચરાજી...

11 ઓગસ્ટ મચ્છુ જળ હોનારત દિન નિમિત્તે મોરબીમાં મૌન રેલીનું આયોજન 

મોરબી: આગામી તા. ૧૧/૦૮/ ૨૦૨૪ના રોજ "મચ્છુ જળ હોનારત દિન" હોય તે નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા મૌન રેલીનુ આયોજન કરવામાં આવ્યું છે. જે બપોરે ૦૩:૧૫...

તાજા સમાચાર