મોરબી: મોરબી તાલુકાના બરવાળા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ નરેશભાઇ જીનાભાઇ ખાંભલા ઉવ-૨૨ રહે બરવાળા ગામ તા.જી.મોરબી...
રાજકોટ: પગભર ટીમ અને સ્વામિનારાયણ મંદિર મહિલા મંડળ સયુંકત ઉપક્રમે મેન્સટુયુઅલ અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ૬૦થી વધુ મહિલાઓ હાજર રહી હતી...