Tuesday, July 29, 2025
- Advertisement -spot_img

ગુજરાત

શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળી લી.મુ.નસીતપર ના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ ની બિનહરીફ વરણી

ટંકારા તાલુકાના નસીતપર ગામે સેવા સહકારી મંડળીની સભામાં મંડળીના પ્રમૂખ તથા ઉપપ્રમૂખ તથા વ્યવસ્થાપક કમિટી સભ્યોની બિન હરીફ વરણી કરવા મા આવેલ છે જેમાં પ્રમુખપદે...

ટંકારના કડવા પાટીદાર સમાજ વાડી ખાતે 92 મી સિદ્ધ સમાધી યોગ SSY શિબિર સંપન્ન

મોરબીના સ્વામિનારાયણ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરનું ટંકારાના કડવા પાટીદાર સમાજવાડી ખાતે સમાપન   મોરબી. આજના...

ટંકારામાં બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં સામસામે ફરીયાદ નોંધાઈ

ટંકારા: ટંકારાની લતિપર ચોકડી પાસે કેબીન પાછળ પેશાપ કરવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં બંને પક્ષો દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી...

મોરબીના રફાળેશ્વર ગામે યુવક અને તેના સાથીને સાત શખ્સો લાકડી, પાઈપ વડે ફટકાર્યા

મોરબી: મોરબી તાલુકા રફાળેશ્વર ગામે આરોપી ભીમાભાઈ એ સાહેદ બાબુભાઈ સિંધવને ફોન કરી કહેલ કે તારી ઘરવાળી મારી રખાત છે તારામાં તાકાત હોય તો...

મોરબીમાંથી ચોરાયેલ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સર્વેલન્સ...

મૂળ નાના રામપરના વતની અને હાલ મોરબી નીવાસી પ્રદુમનસિંહ અજીતસિંહ ઝાલાનુ દુઃખદ અવસાન

મોરબી: મૂળ મોરબીના નાના રામપર નીવાસી અને હાલ મોરબીના નાની વાવડી ગામે રહેતા પ્રદુમનસિંહ અજીતસિંહ ઝાલાનુ તા.૨૩-૦૫-૨૦૨૪ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે...

મોરબી જલારામ મંદિર ખાતે પિતાની ત્રિમાસિક પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં મોરબીના પત્રકાર યોગેશભાઈ રંગપડીયા

સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની ત્રિમાસિક પુણ્યતિથી નિમિતે પરિવારજનોએ સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની ત્રિમાસિક પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્ર પત્રકાર યોગેશભાઈ રંગપડીયા દ્વારા મોરબી...

મોરબીના યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર દેવાંગ રબારીનો આજે જન્મદિવસ

મોરબીના ઘૂંટુ ગામના વતની યુવા પત્રકાર અને હરહંમેશ પ્રજાની વચ્ચે રહીને જાહેર જનતાના હિત માટે કાર્યરત રહેતા દેવાંગભાઈ રબારીનો આજે ૨૧મો જન્મદિવસ છે. મોરબી તાલુકાના...

હિન્દ વૈભવ સમાચાર પત્રકના તંત્રી મેહુલ ભાઈ ખાત્રા(ગઢવી) નો આજરોજ જન્મદિવસ, ૧૦૦ વૃક્ષો વાવી જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરી

હિન્દ વૈભવ સમાચાર પત્રકના તંત્રી કે જેઓ હર હંમેશ પ્રજાની વચ્ચે રહેતા પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા તેમજ સત્યને ઉજાગર કરવામાં ઉપરાંત રાષ્ટ્રહિત સર્વોપરી ની...

ટંકારા: નેકનામ ઇડન પોલીપેક કારખાનામાં ઝેરી જનાવર કરડી જતા બાળકનું મોત

ટંકારા: ટંકારાના નેકનામ ઇડન પોલીપેક કારખાનામાં પાણીની કુંડીમા પડી જતા કોઈ ઝેરી જનાવર કરડી જતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારાના નેકનામ...

તાજા સમાચાર