Saturday, May 31, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયાના વેણાસર ગામ નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

માળીયા (મી): માળિયા મીયાણા તાલુકાના વેણાસર ગામ નજીક રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને માળીયા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ માળિયા...

મોરબીમાં વૃદ્ધના પુત્રને માર મારી તેની ચપલની લારીને ચાર-પાંચ શખ્સોએ ફુકી આગ

મોરબી: મોરબીના સામા કાંઠે રામકૃષ્ણનગરમા વૃદ્ધના દિકરા સાથે આરોપીઓને ફોન પર બોલાચાલી થયેલ હોય જેથી આરોપીઓ ઘરે આવી વૃદ્ધના દિકરાને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી...

મોરબીમાં કમોસમી વરસાદનુ ઝાપટું પડયું

મોરબી: મોરબીમાં અસહ ગરમી અને બફારા વચ્ચે અચાનક જ વાતાવરણમા પલટો આવતાં સો-ઓરડી વિસ્તારમાં કમોસમી વરસાદનું ઝાપટું વરસ્યું હતું. રાજ્યમાં હવામાન વિભાગે આગામી સમયમાં બે...

મોરબી સબ જેલ ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવાઇ

મોરબી: મોરબી સબ જેલ ખાતે જેલના બંદિવાનો દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. આજ તા.૧૪/૦૪/૨૦૨૪ને રવિવાર ના રોજ મોરબી સબ...

શું ખરેખર ક્રિસાન્જ ફાર્મા કંપનીએ જ ઘૂંટુ ગામે કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવ્યું હતું ?

મોટા ગજાના નેતા જે કંપનીને અડધી રાત્રીએ બચાવવા નીકળ્યા હતા તે કંપની ખરેખર કઈ ? મોટા મગરમચ્છને બચાવવા નાની માછલીને ક્લોઝર આપવામાં આવી ? મોરબીના ઘુંટુ...

મોરબીમાં પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા રહેતી પરિણીતાએ ઝેરી દવા પી લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ધર્મીષ્ઠાબેન સતીષભાઇ કાવર ઉ.વ.૩૫ રહે. મહેન્દ્રનગર CNG પંપ સામે...

ટંકારાની લજાઈ ચોકડી પરથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: ટંકારાની લજાઈ ચોકડી ઉપર આવેલ ગૂરૂકૃપા ટી સ્ટોલની સામે રોડ પરથી દેશી તમંચા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયાં

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૨મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના...

હળવદ માળિયા હાઈવે રોડ પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત

હળવદ : હળવદ માળિયા હાઈવે રોડ ઉપર હરી દર્શન ચોકડી પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એક યુવાનને ઈજા પહોંચી હતી જ્યારે અન્ય એક...

ડો.બાબાસાહેબ આંબેડકરનાં જન્મ જયંતીની ટંકારા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે

સમાનતા બંધુતા માનવતાનાં પ્રેરક, વિશ્વ વિભૂતિ, સર્વ સમાજનાં હિત રક્ષક, ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ની 133 મી જન્મ જયંતિ નિમિત્તે સર્વ...

તાજા સમાચાર