Monday, July 21, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા શીવમ હોસ્પિટલ સામે કાલીંદ્રી નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબી-વાંકાનેર ને.હા. ઉપર રોડ ક્રોસ કરતા ટ્રકની ટક્કરે વૃદ્ધનું મોત 

મોરબી: મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર જામ્બુડીયા ઓવરબ્રિજ ઉતરતા રોડ ક્રોસ કરતા વૃદ્ધને ટ્રકે હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ...

મોરબીના સાપર ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ...

ટંકારાના સખપર ગામે રૂ. 4.12 લાખના જીરૂ – લસણની ચોરી

ટંકારા: ટંકારા તાલુકાના સખપર ગામે વાડાના મકાનમાંથી જીરૂ તથા લસણ મળી કુલ કિં રૂ. ૪,૧૨,૫૦૦ ના મુદ્દામાલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ...

મોરબીમાંથી ઈનોવા કારની ચોરી કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબીના રવાપર રોડ પર પ્લેટીનીયમ એપાર્ટમેન્ટમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ઈનોવા કાર અને રોકડ રકમ રૂ.૧૨૦૦૦ ચોરી કરી લઈ ગયેલ હોય અને ત્યારબાદ...

મચ્છુ -2 ડેમ રિપેર અર્થે ખાલી કરવામાં આવશે:૩૪ જેટલા ગામો ને નદીના પટમાં ન જવા સૂચના

મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના દરવાજાના રીપેરીંગ કામ અર્થે તા.૧૨/૦૫/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધી મચ્છુ-૨ ડેમ ક્રેસ્ટ લેવલ સુધી...

મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે

૨૧ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રદ્ધાના પ્રતિકસમાં શ્રી ધકકાવાળી મેલડી મંદિર દ્વારા આયોજિત સાતમો સર્વજ્ઞાતિ...

માળીયાના બગસરા ગામે પીવાનું પાણી ન મળતા ગ્રામજનો ત્રાહિમામ

માળીયા (મી): માળિયા તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી મળતુ ન હોવાથી ગામમાં નવો સંપ બનાવવા અને પાણીની પાઈપલાઈન નવી નાખી પાણી આપવા બગસરા ગ્રામ...

હળવદમાં ટ્રેન નીચે પડતું મુકતા યુવકનું મોત

હળવદ: હળવદમાં માર્કેટીંગ યાર્ડ સામે પસાર થતી ટ્રેન નીચે પડતું મુકતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદ આનંદ બંગલોઝમા રહેતા ભૌમીક અલ્પેશભાઈ પટેલ...

વાંકાનેરમાં ઝેરી પદાર્થ પી જતા આધેડનું મોત

વાંકાનેર: વાંકાનેરના વીશીપરામા કોઈ કારણસર ઝેરી પદાર્થ પી જતા આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રમેશભાઇ માલાભાઇ ઝીઝુવાડીયા ઉ.વ.૫૫ રહે. વિશીપરા વાંકાનેર વાળા સૌરાષ્ટ્ર...

તાજા સમાચાર