મોરબી: મોરબીના નવલખી રોડ પર આવેલ લાયન્સનગરમા સરમારીયા દાદાના મંદિર પાછળની જાહેર શેરીમાં જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા...
વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરનિ સાનિધ્યમાં આજથી સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનો પ્રારંભ થયો હોય, ત્યારે આજે રાત્રીના મેળામાંથી પરત આવતા બે યુવાનો પર રસ્તામાં વડસરના...
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા દશામાના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
હજારોની સંખ્યામાં...
મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 10 ઓગસ્ટ, 2024 ના રોજ હોટેલ શેરે-એ-પંજાબ ખાતે રાજસ્થાન ની પરંપરાગત તહેવાર તીજ ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં ઉત્સવ અને...
મોરબીમાં સેવા ભાવિ અને દેશ ભક્ત અજય લોરિયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીમા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે 15000 તિરંગાનુ વિતરણ કરશે.
મોરબીમાં સેવા...