Thursday, May 22, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયામાં પતિના માનસિક ત્રાસથી કંટાળી પત્નીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી

માળીયા (મી): માળિયા નવા રેલવે સ્ટેશન વિસ્તારમાં પતિના માનસિક ત્રાસથી કંટાળી પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મળતી માહિતી મુજબ માળીયા મીયાણા નવા રેલવે સ્ટેશન...

મોરબીમાં એક વ્યક્તિ પર એક શખ્સોનો છરી વડે હુમલો

મોરબી: મોરબી માધાપર શેરી નં -૨૨ નાકા વાળી મેલડી માતાજીના મંદિર પાસે આરોપીએ મહિલાના સસરાને ગાળો ન બોલવા મહિલાના જેઠ જણાવતા આરોપી આવેશમાં આવી...

ABVP મોરબીના પૂર્વ નગર મંત્રી શિવાંગ નાનકનો આજે જન્મદિવસ

મોરબીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ નગર મંત્રી શિવાંગભાઈ નાનકનો આજે જન્મદિવસ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાઈને તેઓ હમેશા વિદ્યાર્થી હિતના પ્રશ્ને લડત...

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા તહેવાર અનુસંધાને શહેરભરમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયું

આગામી હોળી તથા ધુળેટી તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા રવિવારના રોજ શહેર ભરના રાજમાર્ગો...

મોરબીના મયુર બ્રીઝ નીચે પાણીપુરીની લારીમા લાગી આગ

મોરબી: આજે બપોરે ૧૨ કલાકને ૫૫ મીનીટે મોરબી મયુર બ્રીઝ નીચે ગેસના બાટલાની નળી લિકેજ થતા પાણીપુરીની લારીમા આગ લાગી હતી. આ આગની ઘટના...

મોરબી નીવાસી જયસુખભાઈ મયાશંકર દવેનું દુઃખદ અવસાન

મોરબી: મૂળ બોડી ઘોડી અને હાલ મોરબીમાં રહેતા જયસુખભાઇ મયાશંકર દવે (ઉ.79)તે સ્વ. વસંતભાઈ, સ્વ. અમૃતલાલ, સ્વ. કાંતિભાઈના ભાઈ તથા રવીન્દ્રભાઈ, વર્ષાબેન આર.દવે, સ્વ....

હળવદના ધનાળા પાટીયા નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત ; બેના મોત 

હળવદ: હળવદ તાલુકાના ધનાળા ગામના પાટીયા પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ હળવદ...

મહાન ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઇની પ્રતિમાની જાહેરાત થતાં જ બાળાએ આપ્યુ પ્રથમ દાન

મોરબી: આજના યુગમાં સારા કાર્યોથી અનેક લોકોને પ્રેરણા મળતી રહે છે. જેના થકી અન્ય લોકો પણ પ્રેરાઇ સારા કાર્યોમાં સહભાગી થાય છે. ત્યારે મોરબીમાં...

રાજ્યમાં હીટવેવની આગાહી: પારો 42 ડિગ્રીએ પહોંચશે

રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆતની સાથે જ હીટવેવનો કહેર પણ શરૂ થઇ ગયો છે. જેના કારણે રાજ્યના મહત્તમ ભાગોમાં તાપમાનનો પારો ઊંચો થઇ રહ્યો છે....

હળવદના માનસર ગામે નર્મદા કેનાલમાં ડુબી જતાં વાંકાનેરના યુવકનુ મોત

હળવદ: હળવદ તાલુકાના માનસર ગામની સીમમાં સાઈન કારખાનાની પાછળ નર્મદા કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું જેનો મૃતદેહ નર્મદા કેનાલના સાયફનમાથી મળિ આવ્યો...

તાજા સમાચાર