Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાંથી વિદેશી દારૂની ૪૩૨ બોટલ સાથે સગીર ઝડપાયો; બે ફરાર 

મોરબી: મોરબીના લાતી પ્લોટમાં તળાવ કાંઠેથી ઈંગ્લીશ દારૂની ૪૩૨ બોટલો સાથે એક કિશોર ઝડપાયો હતો જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પર હાજર ન મળી...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો:આરોપીઓ છું મંતર..

મોરબી: મોરબી લાતી પ્લોટ શેરી નં -૦૮ ગેસના ગોડાઉન પાસેથી ઈંગ્લીશ દારૂની ૭૭ બોટલો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે. જ્યારે પાંચ...

હળવદના દેવીપુર ગામે યુવકને બે શખ્સોએ લોખંડના પાઇપ વડે ફટકાર્યો

હળવદ: હળવદ તાલુકાના દેવીપુર ગામના પાટીયા પાસે જમીન દલાલીના રૂપિયા યુવક પાસે માગતા યુવકે આપવાની ના પાડતાં બે શખ્સોએ યુવકને લોખંડના પાઇપ વડે મારમારી...

ટંકારાના નેકનામ ગામે યુવકને પેટ્રોલપંપમા ભાગીદારી રાખવી પડી મોંઘી; 70 લાખનો લાગ્યો ચૂનો

ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામે યુવકે આરોપીઓ સાથે ભાગીદારીમાં પેટ્રોલપંપ નાખ્યો હતો. જે ભાગીદારમાથી યુવક છુટા થતા આરોપીને યુવકને ૯૦ લાખ રૂપિયા આપવાના હોય...

ખોવાયેલ મોબાઈલ ફોન મૂળ માલિક સુધી પહોંચાડવા મદદરૂપ થતા “સ્ટુડન્ટ પોલીસ કેડેટ”

મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત "સ્ટુડન્ટ પોલીસ કેડેટ" (એસ.પી.સી.) પ્રોગ્રામ અંતર્ગત વિધાર્થી/ વિધાર્થીઓને કાયદાનું સ્વેચ્છાએ પાલન કરે, કાયદાને આદર આપે...

મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના વિવિધ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી

મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા દ્વારા નિમણુંકો કરાવામાં આવી છે. મોરબી: મોરબી જીલ્લા ભાજપના સંગઠન પ્રભારી ડો. હિતેશભાઈ ચૌધરી તથા જીલ્લા ભાજપ...

દારૂ પર બુલ્ડોજર ફેરવી દેવાયું:વાંકાનેર પોલીસે રૂ.3.65 લાખના દારૂ પર બુલડોઝર ફેરવ્યું

વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વિદેશીદારૂ કી.રૂ.૩,૬૫,૩૩૫/- ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા...

વાંકાનેરના લાકડધાર ગામના પરિવારને ટીકર નજીક નડ્યો અકસ્માત, કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં પરિવારના ત્રણ વ્યક્તિના મોત

ગત મધ્યરાત્રિના મુળીના ટીકર ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક દંપતી તથા પુત્ર એમ ત્રણની જીંદગી હોમાઈ સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાનાં ટીકર ગામ નજીક ગત...

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે મોરબી જીલ્લામાં નોનવેજ પર પ્રતિબંધની હિંદુ સંગઠનોની માંગ

૫૦૦ વર્ષની પ્રતીક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર બનીને તૈયાર થયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવાની છે ત્યારે તા. ૨૨ જાન્યુઆરીના...

અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાના નિમિત્તે રજા જાહેર કરવા મુખ્યમંત્રીને રજુઆત કરતા ધારાસભ્યો

મોરબી:આગામી 22,ડિસેમ્બરના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. 500 વર્ષોના પ્રયત્નો બાદ રામલલ્લા પોતાની નિજ મંદિરે...

તાજા સમાચાર