Tuesday, July 1, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના નાની વાવડી ગામની સીમમાં એક ઈસમે મહિલાને જબરદસ્તી ઝેરી દવા પાઈ હત્યા નિપજાવી હોવાની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના નાની વાવડી થી બગથળા વચ્ચે હનુમાનજીના મંદિર પાસે નાની વાવડી ગામની સીમમાં એક ઈસમને મહિલા સાથે કોઈ મનદુઃખ થતા આરોપીએ મહિલાને...

મોરબીના લીલાપર રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના લિલાપર રોડ ગુજરાત સ્લમ બોર્ડ બ્લોક નં -૩૫ની સામે શેરીમાં જાહેર રોડ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો...

ટંકારા ખાતે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ઔદ્યોગિક સેમીનાર યોજાયો

ટંકારા: ભારતીય જનતા પાર્ટી ઈલેકશન મોડમાં જોવા મળી રહી છે અને રાજકોટ લોકસભા વિસ્તારમાં ઔદ્યોગિક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી રાજકોટ હાઈવે પરની...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધીના ૨૯ કેમ્પમા કુલ ૯૩૦૧ લોકોએ લાભ લીધો તેમજ ૪૧૦૯ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી...

મોરબી: વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે સરસ્વતી શિશુમંદિર ખાતે વિજ્ઞાન મેળો યોજાયો 

મોરબી: ૨૮ ફેબ્રુઆરીએ વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે શ્રી સરસ્વતી શિશુમંદિરમાં પણ ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય વિજ્ઞાન મેળાનું...

ટંકારાના હડમતિયા ગામના સામાજિક કાર્યકર રમેશ ખાખરીયાનો આજે જન્મદિવસ

ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્રને ત્યાં તા. ૧/૩/૧૯૭૦ માં જન્મેલા રમેશ ખાખરીયા આજે જીવનની રંગમંચની પીચ પર વન પ્રવેશ એટલે કે ૫૪ વર્ષ પુર્ણ...

મોરબીના રંગપર ગામે જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામના પાદરમાં તળાવની પાળ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

પ્રાકૃતિક કૃષિ હેઠળ બાજરીના પાકની સફળ ખેતી કરતા મોરબીના મહેશકુમાર મહાદેવભાઇ પટેલ

મોરબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા ખેડૂતોની આવક ડબલ થાય અને કૃષિ ક્ષેત્રે ધરખમ ફેરફારો આવે એ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારના...

ચૂંટણી નજીક આવતા સિરામિક ઉદ્યોગને ફકત 3 રૂપિયાનો ભાવ ઘટાડો: ઉઘોગકારોમા ભારો ભાર રોષ

મોરબી: ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગની ભલાઈ માટે સિરામિક ઉદ્યોગપતિઓ ગુજરાત ગેસના ભાવમાં 7-8 રૂપિયા જેવી મોટી રાહત મળે તે...

મોરબી જીલ્લાના બેલા ગામના શ્રી ખોખરા હનુમાન ધામમાં બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઈ

મોરબી: ખોખરા હનુમાન ધામના પરિસરમાં મહા મંડલેશ્વર શ્રીકનકેશ્વરી દેવી દ્વારા નિરાશ્રિત બાળકોના ઉછેર માટે બાળસંભાળ ગૃહની માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલ છે. મોરબી જીલ્લાના એવા કોઈ...

તાજા સમાચાર