Sunday, June 29, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમા ગળેફાંસો ખાઈ પ્રૌઢનો આપઘાત

મોરબી: મોરબીના સામા કાંઠે ત્રાજપરમા પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રમેશભાઇ ગાંડુભાઇ વરાણીયા (ઉ .વ.૫૧) રહે. સામાકાઠે ત્રાજપર...

સરદારનગર (સરવડ) ગામના લોકોએ ગામની સુરક્ષા માટે જાતે મેદાનમાં આવવાનું નક્કી કર્યું

એક તરફ ગામડાઓ ખાલી થઈ રહ્યા છે ત્યારે ગામને લૂંટ ને ચોરી થી બચાવવા ગામના લોકો દ્વારા જાત મહેનત જિંદાબાદ નો નિર્ણય શિયાળામાં આ સમયમાં...

ટંકારા ખાતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિની સલામતિ અર્થે સેન્સેટીવ એરિયા નો ડ્રોન ઝોન

લતીપર ચોકડીથી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ૧૧ અને ૧૨ ફેબ્રુઆરી ડ્રોન ન ઉડાડવા બાબતે જાહેરનામું બહાર પડાયું મોરબી જિલ્લામાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી...

મોરબીની માધાપરવાડી શાળામાં સીટી પોલીસ એ-ડિવિઝન દ્વારા રોડ સેફટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

મોરબીના માધાપરવાડી વિસ્તારમાં માર્ગ સલામતી જાગૃતિ માટે બાળકોએ રેલી યોજી મોરબી અત્રેની જાણીતી શાળા માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત મોરબી...

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન કરવામાં આવશે

મોરબી: ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપતા પહેલા બેઠક વ્યવસ્થા,રસીદ, ઉતરવહી,બારકોર્ડ સ્ટીકર,ખાખી સ્ટીકર પુરવણી વગેરે સંબંધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે જે આ...

સમૃદ્ધ મોરબી જિલ્લામાં ૪૯૨૭ જેટલા બાળકો કુપોષણ નો શિકાર

આદિવાસી વિસ્તાર દાહોદમાં સૌથી વધુ બાળકો કુપોષિત, મોરબી જિલ્લામાં ૪૯૨૭ કુપોષિત બાળકોનો સમાવેશ ગુજરાતનું વર્ષ ૨૦૨૪-૨૫ નું બજેટ રજૂ થયા બાદ ત્રણ દિવસ વિધાનસભા ગૃહમાં...

મોરબીમાં સ્પાના નિયમન અને નિયંત્રણ અંગે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પડાયું

મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક તત્વો...

National Science Conference માં મોરબીની એલીટ સાયન્સ કોલેજ નો દબદબો

આજના આધુનિક યુગમાં સાયન્સ અને ટેકનોલોજી નો વિકાસ થતો રહ્યો છે આ વિકાસના ક્ષેત્રે ચાલતી એલીટ સાયન્સ કોલેજ હરહંમેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા ભવિષ્યમાં...

ભારતના રેલ્વે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ પાયલટની ૫,૬૯૬ જગ્યાઓ ભરાશે

ઈચ્છુકોએ ૧૯ ફેબ્રુઆરી સુધીમાં www.rrbahemdabad.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ પાયલટની જગ્યા પર કુલ - ૫૬૯૬ જગ્યા ભરવામા આવનાર...

૯મી ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદ વિદ્યાલય-ટંકારા ખાતે યોજાનાર પ્રખરતા શોધ કસોટી એમ.પી.દોશી સ્કુલ-ટંકારા ખાતે યોજાશે

શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતીની ઉજવણી અન્વયે સ્થળમાં ફેરફર કરાયો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ - ૯ ની...

તાજા સમાચાર