Friday, June 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના બહાદુરગઢ ગામ નજીક સેનેટરીવેરમા મજુરી કરતો બાળ શ્રમિક મળિ આવ્યો

મોરબી: મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે આવેલ એ.જી.એલ. સેનેટરીવેરમા મજુર કામ કરતા બાળ શ્રમિક મળિ આવ્યો હતો. જેમાં બાળને મજુરી પર રાખનાર આરોપી કોન્ટ્રાકટર વિરુદ્ધ...

મોરબીના લીલાપર રોડ પર આવેલ પાર્થ પેપર મિલમાં કોઈ કારણોસર મોડી રાત્રે લાગી આગ

મોરબી: મોરબીના જૂના લિલાપર રોડ પર આવેલ પાર્થ પેપર મિલમાં કોઈ કારણોસર મોડી રાત્રે આગ લાગતાં ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ...

વાંકાનેરમાં આનંદાલય યુનીટ દ્વારા પ્રેરણા સભા યોજાઈ

આનંદાલય એ ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત સંસ્થા છે, આ સંસ્થા દ્વારા વ્યક્તિની સ્વ સુધારણા, લોકોનું ચારિત્ર્ય નિર્માણ સહ સર્જન, કર્મયોગ, મોજીલો...

રોહીશાળા ગામે થયેલ મર્ડરના આરોપીને માળિયા પોલીસે ઝડપી પાડયા

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના રોહીશાળા ગામે થયેલ ખેડુતની હત્યા નિપજાવી નાશી જનાર આરોપી મજુર દંપતીને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે. માળીયા મીયાણા પોલીસ...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૦ દર્દીઓએ લાભ લીધો

ગુજરાત હાઈકોર્ટ ના રીટાયર્ડ જજ ડી.જી.કારીયા સહીત ના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં નેત્રમણી કેમ્પ યોજાયો. અત્યાર સુધી ના ૨૭ કેમ્પ માં કુલ ૮૫૯૪ લોકોનુ વિનામુલ્યે...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી રાકડ/દાગીના સહિત મતામાલની ચોરી

મોરબી: મોરબી પાડા પુલ પાસે જી.ઈ.બી.ડી-ટાઈપ ક્વાર્ટર્સમા રહેણાંક મકાનમાંથી સોના, ચાંદીના દાગીના તથા રોકડ સહિત ૬૬ હજારના મતામાલની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ...

ભારે હોબાળા બાદ વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં મોટામાથાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ, ભાજપ અગ્રણી અને વઘાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પાટીદાર અગ્રણીના પુત્ર અમરશી પટેલ સહિત પાંચ શખ્સો સામે નામજોગ...

વાંકાનેર ખાતે ‘નયી ચેતના’ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેરના નવાપરા રામકૃષ્ણ નગર કન્યા શાળા ખાતે ‘નયી ચેતના’ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓ...

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા પદયાત્રા અને મહા પંચાયતના સંદર્ભે ઓનલાઇન મિટિંગ મળી

મોટિંગમાં મહાસંઘના મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના પ્રમુખ કાર્યકર્તાઓ જોડાયા આજ રોજ અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહવાન થી જૂની પેન્શન યોજના માટે...

મોરબીમાં બાલુભાઈ અંદરપાનું આત્મ સપર્પણ જીવતું જગતિયું યોજાયું

મોરબીના બાલુભાઈ અંદરપાએ પોતાના આત્મ સપર્પણ પ્રસંગે કર્યો દેહદાનનો સંકલ્પ મોરબીના મધુબન ગ્રીન્સ ખાતે બાલુભાઈની તીવ્ર ઈચ્છાથી એમની બંને દિકરીઓ ચંદ્રિકાબેન ચંદ્રકાંતભાઈ પટેલ તેમજ ઊર્મિલાબેન...

તાજા સમાચાર