Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

મોરબી: છેલ્લા પાંચ મહીનાથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી સીટી-બી ડીવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ...

પૂર્વ પરવાનગી વિના સભા/સરઘસ કાઢવા કે ચાર કરતાં વધુ વ્યકિતઓને એકત્રીત થવા પર પ્રતિબંધ

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાત રાજયમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી દરમ્યાન...

ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતા પહેલા વાહન રજિસ્ટર કરાવવા અંગે જાહેરનામું બહાર પડાયું

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાત રાજયમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જેથી. પ્રચાર ઝુંબેશ...

મકાન દિવાલો કે જાહેર સ્થળોએ પૂર્વ પરવાનગી વિના સૂત્રો કે ભીંત ચિત્રો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાત રાજયમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જેથી. પ્રચાર ઝુંબેશ...

મોરબીમાં આખલાઓના યુદ્ધથી જનતા પરેશાન; આખલા પકડવા સામાજિક કાર્યકરોએ કરી માંગ

મોરબી: મોરબીમાં આખલાઓના સંખ્યા વધી ગઈ હોવાથી જ્યાં જોવો ત્યાં રોડ અને શેરીમાં આંખલા ઝઘડતા હોય છે જેનાથી જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી...

હળવદના અજીતગઢ ગામે દિવસની લાઈટ આપવા ખેડુંતોની માંગ 

હળવદ: હળવદ અજીતગઢ ગામે મીયાણી ફિડરમાથી અજીતગઢ ફિડર, માધવનગર ફિડર અને સપના ફિડરમા દિવસની લાઈટ આપવા હળવદ પી.જી.વી.સી. એલ નાયબ ઈજનેરને ખેડુંતોએ કરી રજુઆત. મિયાણી...

વ્યાજખોરનો આતંક, યુવાનના ઘરે જઈને પઠાણી ઉધરાણી કરી રિવોલ્વરથી હવામાં ફાયરીંગ કર્યું 

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજખોરોને યુવાને પૈસા પરત આપી દીધા છતાં વ્યાજખોરો એ યુવાનના ઘરે જઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને હવામાં...

મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ : ચૂંટણી અન્વયે મોરબી જિલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ બહાર પાડ્યું જાહેરનામુ મોરબી: મોરબી જિલ્લાની લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર...

મોરબી: બંધુનગરના રહેવાસી મનજીભાઈ આદ્રોજાનું દુઃખદ અવસાન

મોરબી: તા:-17/03/2024 ને રવીવારના રોજ મોરબીના બંધુનગરના રહેવાસી મનજીભાઈ અરજણભાઈ આદ્રોજા નું અવસાન થયેલ છે તે જયંતીભાઈ મનજીભાઈ, રમેશભાઈ મનજીભાઈ તથા મહેશભાઈ મનજીભાઈના પિતા...

મોરબીનાં મનોદિવ્યાંગ “જય ઓરિયા”ને ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ” મળ્યો

વડોદરા ખાતે ગુજરાત ભરનાં સ્પેશીયલ નીડ ફિલ્ડનાં સ્પેશીયલ ચાઈલ્ડમાં મોરબીનાં જય ઓરિયાને તેમના નિરંતર પ્રયાસો વડે "બેસ્ટ સોસિયાલિઝમ " બદલ આ એવોર્ડ મળેલ છે. મનોદિવ્યાંગ...

તાજા સમાચાર