Tuesday, May 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયાના વેણાસર ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના વેણાસર ગામે નવાપરા શેરીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

હળવદના ગોલાસણ ગામે યુવકને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યો

હળવદ: હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં યુવક તથા આરોપીનો ભાઈ મચ્છીનો ધંધો ભાગમાં કરતા અને પછી યુવકે ભાગ છુટો કરી નાખેલ જેનો ખાર રાખી...

મોરબીની વાવડી ચોકડી નજીક રોડ પર ટ્રક હડફેટે લેતા ત્રણ ગાયના વાછરડાના મોત

મોરબી: મોરબીની વાવડી ચોકડી નજીક રોડ ઉપર ટ્રકે ટક્કર મારતાં ત્રણ ગાયની વાછરડીના મોત નિપજ્યા હતા જ્યારે એક ગાયના વાછરડાને ઈજા પહોંચી હતી. આ...

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ

ભારત વિકાસ પરિષદ- મોરબી શાખા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ૨૦૨૩મા પણ બાળકોમાં રાષ્ટ્રીય ચેતના જગાવવા તથા સંસ્કારના સિંચન માટે "રાષ્ટ્રીય સમૂહ ગાન...

રાજકોટ ઝોન મિલેટ વાનગી સ્પર્ધામાં મોરબી જીલ્લાએ મેળવ્યું દ્વિતિય સ્થાન

સમગ્ર દેશમાં આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે આપણે જાણી શક્યા છીએ કે મિલેટસમાંથી પણ સ્વાદિષ્ટ અવનવી વાનગી બનાવી શકાય છે. આ...

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની ૧૦ ગ્રામ પંચાયતને ટ્રેકટર-ટ્રોલી અર્પણ કરાયા

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના ગામોને સ્વચ્છ રાખવા તેમજ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી તેને ડસ્ટીંગ સ્ટેશને લઈ જઈને યોગ્ય નિકાલ કરી...

ટંકારા તાલુકાના સજનપર ગામની “શ્રી સજનપર પ્રા. શાળામાં” શાળા કક્ષાએ બાળમેળો તેમજ જીવનકૌશલ્ય મેળાની ઉજવણી કરાઈ

ટંકારા: તા. 9 અને 10 ઓગસ્ટના રોજ સરકારની સૂચના મુજબ શાળામાં "બાલમેળો અને લાઈફસ્કીલ મેળા" નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધો. 1 થી 5...

હળવદના માથક ગામે જમીનમાં દાટેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના માથક ગામના પાદરમાં રંગાનો મારગ તરીકે ઓળખાતા રસ્તે જાહેરમાં જમીનમાં દાટેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો આરોપી સ્થળ પર...

હળવદના દીઘડીયા ગામે પાદરમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા 

હળવદ: હળવદ તાલુકાના દીઘડીયા ગામના પાદરમાં તીનપત્તી વડે જુગાર સાત ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દીઘડીયા ગામના પાદરમાં તીનપત્તી...

ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી

મોરબી: વાંકાનેરની દિકરી સુરેન્દ્રનગરમાં સાસરે હોય ત્યાં સાસરીયા પક્ષ દ્વારા પરણીતાને કરીયાવર બાબતે મેણા ટોણા મારી શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની ભોગ...

તાજા સમાચાર