Monday, March 2, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી મહાનગર પાલિકાની ANCD શાખા એ જાહેર માર્ગ પર થી 2517 પશુને પકડી પાંજરાપોળમાં મોકલ્યાનો દાવો

મોરબી મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ફેબ્રુઆરી 2026 સુધી જાહેર માર્ગ પર અડચણ રૂપ 2,517 પશુ પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારમાંથી જાહેર માર્ગો...

માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ ચાલુ રાખવા માળિયા (મીં) કોંગ્રેસ પ્રમુખની માંગ

માળીયા બ્રાન્ચ કેનાલ અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ ચાલુ રાખવા બાબતે માળિયા મીયાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયાએ મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી માંગ...

મોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપાની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી: સંત શિરોમણીશ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સ્વ.દેવરામભાઈ કાથરાણી (હ.સ્વ.મનસુખભાઈ દેવરામભાઈ, જગદીશભાઈ દેવરામભાઈ, નિતીનભાઈ દેવરામભાઈ) પરિવાર ના સહયોગથી...

રાષ્ટ્રીય સંસ્થામા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ડો. હરીશ. એચ. સવસાણી બિન હરીફ વરણી

પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય , કામધેનુ યુનિવર્સિટી જૂનાગઢ ના સહ પ્રાધ્યાપક અને બુલમધર ફાર્મ , કામધેનુ યુનિવર્સિટી ના યુનિટ હેડ ડો હરીશ એચ...

14 ફેબ્રુઆરીએ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરોસર્જન દ્વારા મોરબીમા ઓપીડીનુ આયોજન

રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના મગજ અને કરોડરજ્જુને લગતા રોગોના નિષ્ણાંત MS,Mch (Neurosurgery) ડૉ. પાર્થ લાલચેતા આગામી તારીખ 14 ફેબ્રુઆરી ને શનીવારના રોજ સવારે 10...

મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન

પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હરિનામના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર...

મોરબી: પરણિતાને દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ

મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીમા પીતાને ઘેર રહેતી પરિણીત મહિલાને સાસરીયા પક્ષ દ્વારા દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા...

મોરબી માળિયા હાઈવે પર ટ્રક હડફેટે લેતા બાઇક સવારનું મોત 

મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ પર ગાળા ગામના પાટીયા પાસે રીઓ સિરામિક કારખાના સામે રોડ પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઇક સવારનું મોત...

હળવદના ટીકર ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધો

હળવદ તાલુકાના ટીકર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીની કલાકોમાં ડીટેકટ કરી ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીનાઓ જેની કુલ કિ.રૂ.૩,૯૪,૦૫૭/- મુદામાલ સાથે એક ઈસમને...

મોરબી મહાનગરપાલિકા દ્વારા 96 બાંધકામને રેગ્યુલાઇઝ કરવા ટાઉન પ્લાનિંગ વિભાગે ડેવલપમેન્ટ પરવાનગી આપી

મોરબી મહાનગરપાલિકા દ્વારા ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) - ૨૦૧૭ અને ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (GRUDA) - ૨૦૨૨ હેઠળ હાલ ૧૯૭૧ના મંજુર...

તાજા સમાચાર