Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સરકારી પ્રાથમિક શાળા માટે જરૂરી સાહીત્યનું પુન: વિતરણ કરાયું

મોરબીની માધાપરવાડી શાળામાં શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને હાલના કારોબારી ચેરમેન દ્વારા સાહિત્ય અર્પણ મોરબી,જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી સંચાલિત મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં 595 જેટલી...

માળિયાના નીરુબેનનગર ગામે રહેણાંક મકાનમાંથી દાગીના તથા રોકડ રકમની ચોરી કરનાર ઈસમ ઝડપાયો

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના નીરુબેનનગર ગામે રહેણાંક મકાનમાંથી દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિં રૂ.૯૭૦૦૦ ની ચોરી કરી જનાર ઈસમને માળિયા (મી)...

મોરબી: ફોન પર વાત કરવાની ના પાડતા શખ્સે મહિલાના પતિને જાનથી મારી નાંખવાની આપી ધમકી 

મોરબી: મોરબીમાં મીસકોલથી પરિચયમાં આવી ગયેલ હોય અને બાદમાં મહિલાએ ફોન પર વાત કરવાની ના પાડતા એક શખ્સે મહિલાને ફોન પર વાત કરવા ફોર્સ...

મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો 

મોરબી: મોરબીના તળાવીયા શનાળા ઉંચીમાંડલ રસ્તા ઉપર એકોર્ડ સીરામીક પાસે રોડ ઉપર બે શખ્સો યુવકની ગાડી પાસે આવી યુવકના ગળે છરી રાખી ગાળો આપી...

મોરબી: પ્રેમ સંબંધ રાખવાની ના પડતાં શખ્સે યુવતીને જાનથી મારી નાંખવાની આપી ધમકી

મોરબી: મોરબીમાં પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા એક શખ્સે યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ યુવતીની માતાએ આરોપી વિરુદ્ધ...

મોરબીમાં યુવક સાથે 35 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી

મોરબી: મોરબીમાં યુવકની જાણ બહાર કોઈપણ રીતે ઈલેક્ટ્રોનિક માધ્યમથી યુવકના નેટબેંકીગ પાસવર્ડનો ઉપયોગ કરી યુવકના ખાતામાંથી ઓનલાઇન ફ્રોડ કરી ૩૫ લાખ રૂપિયા મેળવી લીધા...

વાંકાનેરના જાલી ગામે પ્રેમીપંખીડાએ યુવકની હત્યા નિપજાવી 

વાંકાનેર: વાંકાનેર તાલુકા જાલી ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમ સંબંધમા આડખીલી રૂપ બનતા યુવકની પ્રેમી પંખીડાએ હત્યા કરી છે ....

માનસીક રીતે અસ્થિર વૃદ્ધાનો પરીવાર સાથે મેળાપ કરાવતી મોરબી ૧૮૧ મહિલા અભયમ અને એલ્ડરલાઇન

વૃદ્ધ નાગરિકોને તમામ પ્રકારની મદદ માટે સવારના ૮ થી સાંજના ૮ વાગ્યા સુધી ૧૪૫૬૭ એલ્ડરલાઇનનો સંપર્ક કરી શકે છે મોરબી: વાંકાનેરના ગારીડા ગામ ખાતે એક...

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા પ્રાચીન ગરબીની બાળાઓને દશેરાના પર્વે લાણી વિતરણ કરાઈ 

મોરબી: નવરાત્રીનાં પાવન પર્વમાં હાલના સાંપ્રત સમયમાં પણ ગ્રામીય અને પરા વિસ્તારની ઘણી ગરબી મંડળના આંયોજકો એ હજુ પણ પ્રાંચીન ગરબી અને નવરાત્રી પર્વની...

મોરબીનાં વિવિધ વિસ્તારોમાં ઝુલતાપુલ દુર્ઘટનાના મૃતકોના પોસ્ટરો લાગ્યા

શહેરના અલગ અલગ ચોકમાં પોસ્ટર લાગ્યા મોરબી ઝૂલતા પુલ દુર્ધટના ને આવતી તારીખ 30/10/2023નાં રોજ એક વર્ષ પૂર્ણ થશે ત્યારે મોરબીનાં ઉમિયા સર્કલ, સરદારબાગ, ગાંધીચોક,...

તાજા સમાચાર