Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી : પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી

મોરબી : હળવદ તાલુકાના સુસવાવ ગામની દિકરી કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના રાપર ખોખરા ગામે સાસરે હોય અને તેના સાસરિયા પક્ષ દ્વારા શારીરિક તેમજ માનસિક...

મોરબી શહેરમાં રખલતા ઢોરનો અસહ્ય ત્રાસ:પાલિકા ઘોર નિંદ્રામાં

મોરબી શહેરમાં રોજે રોજ રખડતા ઢોર નાં કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોરબી પાલિકામાં જુલતા પુલ દુર્ધટના બાદ જાણે મોરબી શહેર રામ...

મોરબીના નીંચી માંડલ ગામેથી મળી આવેલ બાળકનુ તેના પરીવાર સાથે મિલન કરાવતી મોરબી તાલુકા પોલીસ

મોરબી: મોરબી તાલુકા નીંચી માંડલ ગામ ખાતેથી મળી આવેલ બાળકનુ તેના પરીવાર સાથે મિલન કરાવી માનવતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી મોરબી તાલુકા પોલીસ ટીમ. મોરબી...

મોરબી નીવાસી દિપકભાઈ મોતીભાઈ બાવરવાનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી નીવાસી ગં. સ્વ. અર્ચના બેનના પતિ (મોં. ૯૮૨૫૮૨૪૫૯૨) તથા હિરેનભાઇ કાન્તિભાઈના સસરા તથા ખુશ્બુ હિરેનભાઇ કાવરના પિતા અને અનિલભાઈ મોતીભાઈ બાવરવા, પંકજભાઈ...

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય સમગ્ર  જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક...

મોરબી ખાતે શરીર સંતુલન શિબિર યોજાશે

અશોક કનોજીયા તથા યશસ્વી કનોજીયાંના માર્ગદર્શન હેઠળ આ શિબિર યોજાશે આગામી તારીખ ૦૭-૧૦-૨૦૨૩અને ૦૮-૧૦-૨૦૨૩ નાં રોજ બે દિવસીય શિબિર યોજાશે જેમાં શરીર સંતુલન કરી રોગ...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬મી ઓક્ટોબરે યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓકટોબર સુધી સબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો- ઓકટોબર ૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ”...

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

હળવદ: બ્રાહ્મણી -2 ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા નીચેના 11 ગામને એલર્ટ કરાયાં

હળવદ: મોરબી જીલ્લાના હળવદ તાલુકા પાસે આવેલ બ્રાહ્મણી -૨ ડેમ જળાશયની પુર્ણ સપાટીએ ભરાતા રુલ લેવલ જાળવવા એક દરવાજો ૦.૧૫ મીટર ૦૮:૦૦:૦૦ કલાકે ખોલવામાં...

આગ જેવી દુર્ઘટનાથી તમારી પ્રોપર્ટીને બનાવો સુરક્ષિત: આજે જ લગાવો ઓરેલિયસ ફાયર અને સેફ્ટીનાં સાધનો

આગ લાગે ત્યારે કૂવો ખોદવા કેમ જવાનું ? આજે જ લગાવો ઓરેલિયસ કંપની નાં ફાયર સેફ્ટી સાધનો પેપરમિલ, સિરામિક ઉદ્યોગ, કેમિકલ કંપની, સ્કૂલ કોલેજ, હોસ્પિટલ,પેટ્રોલ...

તાજા સમાચાર