Tuesday, June 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી શહેરમાં લોક ફરીયાદનું નિરાકરણ ક્યારે આવશે ? 

મોરબી: મોરબી નગરપાલિકામાં સત્તાધારી બોડીનું વિસર્જન થઈ ગયા પછી હાલ વહીવટદાર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર થી નગરપાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે જેમાં કામચોર અને...

મોરબીના મહેન્દ્રનગર ગામે પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયાંની રાવ

માજી ઉપસરપંચે આધાર પુરાવા સાથે કરી રજૂઆત કલેકટરના તપાસના આદેશ છતાં તાલુકા વિકાસ અધિકારી નિષ્ક્રિય મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામે પેવર બ્લોક રોડમાં ગેરરીતે થઈ હોવાની ફરિયાદ...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી: અત્યાર સુધી ના ૨૦ કેમ્પમા કુલ ૬૫૧૧ લોકોએ લાભ લીધો તેમજ ૨૯૫૩ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 143 બોટલો સાથે મહિલા ઝડપાઇ

મોરબી: મોરબી વાવડી રોડ સતનામ ગૌશાળા સામે શક્તિધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૪૩ બોટલો સાથે એક મહિલાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી...

મોરબી: વધુ બે પી.એસ.આઈ.ની જિલ્લામાં આંતરિક બદલી કરાઈ

મોરબી: રાજકોટ રેન્જ આઈ.જી આજે મોરબી જિલ્લાની મુલાકતે આવ્યા બાદ પોલીસ કર્મચારીઓ ની આંતરિક બદલીઓ કરાઈ વધુ બે પી.એસ.આઈ.ની જિલ્લામાં આંતરિક બદલી કરાઈ મળતી માહિતિ મુજબ...

વાંકાનેર સીટી પીઆઇ છાસીયાની બદલી કરતા જીલ્લા પોલીસ વડા !

મળતી માહિતિ મુજબ વાંકાનેર સીટી પીઆઇ છાસીયાની બદલી કરતા જીલ્લા પોલીસ વડા, નવા પીઆઈ તરીકે પી. ડી. સોલંકીની નિમણૂક કરાઇ. મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા...

આજે મોરબી જિલ્લાના ૧૭ સેન્ટરો પર ૩૦૩૭ વિદ્યાર્થીઓએ આપી નવોદયની પરીક્ષા

આજે મોરબી જિલ્લાના ૧૭ સેન્ટરો પર ૩૦૩૭ વિદ્યાર્થીઓએ આપી નવોદયની પરીક્ષા, ૫૦૯ વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર આજ રોજ જવાહર નવોદયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૩૫૪૬ વિદ્યાર્થીઓ...

મંગલમ હોસ્પિટલના ડોકટરો દ્વારા ઉમા વિદ્યા સંકુલના શિક્ષકોને CPRની પ્રેકટીકલ તાલીમ અપાઈ

હાલ દિવસેને દિવસે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે એટેક આવનાર વ્યક્તિને કેમ બચાવવું તે અંગે તમામ...

મોરબી: G.E.B ની બેદરકારીના ભોગ ત્રણ આખલા બન્યા !

મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક ત્રણ આખલા નો આંતરિક ડખો અને G.E.B ની બેદરકારીએ એક સાથે ત્રણ આખલાનો ભોગ લીધો મોરબીમાં સામાન્ય વરસાદ ના કારણે મહેન્દ્રનગર...

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય છે. આ સમય દરમિયાન મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર...

તાજા સમાચાર