Tuesday, August 26, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારાના સજનપર ગામે પરણિતાએ ઝેરી દવા ગટગટાવી

ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામે હસમુખભાઇ રામજીભાઇ કાસુન્દ્રાની વાડીએ ઝેરી દવા પી જતા પરણીતાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ રસીલાબેન દશરથભાઈ...

મોરબીના ત્રાજપર ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના ત્રાજપર ગામમાં બેચરાજી માતાજીના મઢવાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં માતા-પુત્ર પર પાંચ શખ્સોનો પાઈપ, છરી અને તલાવાર વડે હુમલો 

મોરબી: મોરબીમાં વજેપર શેરી નં -૩ માં માતા-પુત્ર પર પાંચ શખ્સોએ લોખંડના પાઇપ, તલવાર,છરી વડે હુમલો કરી માતા-પુત્રને મારમારી ઘરમાં નુકસાન કરી તેમજ મોટરસાયકલ...

મોરબીની ખાનપર શાળામાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો

મોરબી,આજે સમગ્ર દેશમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવની ઉજવાણી થઈ રહી છે ત્યારે હાલ સરકારી શાળાઓની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યા છે ત્યારે...

મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી

મોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર, માળિયા, ટંકારા, હળવદ અને મોરબી તમામ પાંચેય તાલુકામાં અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્યબોધ દિવસની ઉજવણી...

મોરબીના ચાચપર ગામે ભાઈએજ ભાઈની કરી હત્યા

મોરબી: મોરબી તાલુકાના ચાચાપર ગામે ભાઈના ત્રાસથી કંટાળી જઈ ભાઈએજ ભાઈની હત્યા કરી હોવાનુ જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે...

માળીયાના વાગડીયા ઝાંપા નજીક વર્લી મટકાનો જુગાર રમતા 6 ઝડપાયા

માળીયા (મી): માળિયાના વાગડીયા ઝાંપા નજીક વર્લી મટકાનો જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી...

માળીયામાં આધેડને ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ: એકની ધરપકડ

માળીયા: માળિયા મી તાલુકાના સુલતાનપુર (વિશાલનગર) ગામે પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી ધાકધમકીથી રૂપિયા કઢવવા પ્રયત્ન કરતા બે વ્યાજખોરો વિરુદ્ધ આધેડે માળિયા (મી) પોલીસ મથકે...

કાલીકાનગર પાનેલી વિડીમાં વનરાવન હનુમાનજી ખાતે ગુરૂવારે સુરતના પ્રખ્યાત ધૂન મંડળનો કાર્યક્રમ યોજાશે

મોરબી: મોરબીની કાલીકાનગર પાનેલી વિડીમાં આવેલ વનરાવન હનુમાનજી મહારાજના મંદિર ખાતે મહામંડલેશ્વર સંતદાસજી મહારાજની તિથિ નિમિત્તે આગામી ૨૬ મી જાન્યુઆરીના દિવસે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ...

ટંકારા ગામે નવી ગ્રામ પંચાયત ભવનમાં “ગ્રામસભા” યોજાઈ

ટંકારા: ગત તા. ૨૧-૦૧-૨૦૨૩ ને શનિવારના રોજ ચાર વાગ્યે ટંકારા ગામે નવી ગ્રામ પંચાયત ભવનમાં ગ્રામસભા રાખવામાં આવી હતી. જેમાં ગત ગ્રામ સભાની...

તાજા સમાચાર