Tuesday, July 8, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં બગથળા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાશે

ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય ના અનેક પ્રેરક પ્રસંગો જોવા મળે છે જેમકે ગુરુ સાંદિપની ઋષિ અને તેમના શિષ્ય ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ દ્રોણ અને...

મોરબીમાં ઉમિયા માનવ ટ્રસ્ટ આયોજીત જ્ઞાન,દાન અને સન્માનની સરવાણી સમાન સંસાર રામાયણ કથાનું સમાપન

કથાના અંતિમ દિવસે પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા,પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા તેમજ જેરામભાઈ વાંસજાળીયા પ્રમુખ ઉમિયાધામ સીદસર, મૌલેશભાઈ ઉકાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કથા દરમ્યાન...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’ વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કરતા ભૂપેન્દ્ર પટેલ નગરપાલિકાઓ...

મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી-નઝરબાગ અને જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી-નઝરબાગ અને જૈન સોશ્યલ ગ્રુપ-મોરબી દ્વારા રવિવારે રક્તદાન કેમ્પનું રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.કાર્તિક વિક્રમભાઈ દફતરીના સ્મરણાર્થે થેલેસેમિયા તથા...

કમલમ્ ખાતે 2 જૂને હાર્દિક નું હાર્દિક સ્વાગત ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે

વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હાર્દિકને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે! ગાંધીનગર: 17 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ આવતીકાલે૨/૬/૨૦૨૨ના રોજ ભાજપમાં સામેલ થશે. પાટીદાર આંદોલનથી...

મોરબી- પીપળી રોડ, હળવદ ફોરલેન રોડના કામનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડ્યું

વિધાનસભાની ચૂંટણી પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવશે રૂ.115 કરોડ નાં ખર્ચે મોરબી -પીપળી રોડ રૂ.170 કરોડના ખર્ચે મોરબી- હળવદ રોડ બનશે મોરબી પીપળી જેતપર રોડ પર મહેન્દ્ર નગર...

નવયુગ કોલેજના ગર્લ્સ NCC કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

NCC રાજકોટ ગર્લ્સ બટાલીયન અને નવયુગ કોલેજ ના ગર્લ્સ NCC કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે નારા સાથે રેલીનું આયોજન કરાયું...

મોરબી સીરામીકની વર્તમાન પરિસ્થિતિને લઈને એસોસિએસનની નાણાં મંત્રી કનુ દેસાઈ સાથે મિટિંગ

હાલ મોરબી સીરામીક ઉદ્યોગ મંદીના માહોલમાં ચાલી રહ્યો છે ત્યારે આ મંદી માંથી નિકકડવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે નાણાં મંત્રી કનુ...

માળિયાના સામાજિક કાર્યકર દ્વારા વિવિધ માંગોને લઈને આમરાંત ઉપવાસ

બસ સ્ટેન્ડ,મામલતદાર કચેરીનું નવ નિર્માણ ,એટીમ સુવિધા પુરીપાડવા,માળીયા - મિયાણા શહેરને સરકારી હાઈસ્કૂલ આપવા જેવી 16 માંગણી ની તંત્રમાં અનેકવાર રજુઆત કરવા છતાં પરિણામ...

મોરબી જિલ્લાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ 23મી જૂને મળશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી જૂન સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે મોરબી : લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જૂન-૨૦૨૨ માસનો “ફરિયાદ નિવારણ...

તાજા સમાચાર