Saturday, December 27, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં સૂરજબારી પુલ પાસે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે શીવસેવક ગ્રુપ-રવાપર દ્વારા કેમ્પનું આયોજન કરાશે

મોરબી: કચ્છ ખાતે આવેલ આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે મોરબીના યુવાનો દ્વારા એક સરસ એવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સતત 2012 થી આ...

માળીયા(મી) તાલુકાના પિપળીયા ચાર રસ્તે રૂ.૩.પ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરાવતાં મંત્રી બ્રિજેશ મેરજા

મોરબી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ વધુ લોકભોગ્ય બનાવવા માટે મોરબી ખાતે રૂ.પ૦૦/-કરોડના ખર્ચે મેડીકલ કોલેજ બનવા જઇ રહી છે. ત્યારે મોરબી...

મોરબી જિલ્લામાં નવા મતદાર નોંધણી માટે ૧૫ હજારથી વધુ અરજીઓ મળી

અત્યાર સુધીમાં નામકમી,નામમાં કે ફોટોમાં ફેરફાર, આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લીંક સહિતની ૮૬ હજારથી વધુ અરજીઓ આવી ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મોરબી...

હળવદના સુરવદ ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત

મોરબી: હળવદ તાલુકાના સુરવદ ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદ ગામે રહેતા રામભાઇ વાસુદેવભાઇ...

માળીયા(મી)ના પંચવટી ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી: માળિયા (મી) તાલુકાના પંચવટી ગામે રામજીમંદિરની બાજુની શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને માળિયા (મી) પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ માળિયા (મી)...

જશાપર ગામે ઘરની બાજુમાં ટ્રેક્ટર રાખવા બાબતે આધેડને બે શખ્સોએ માર માર્યો

મોરબી: માળિયા (મી)ના જશાપર ગામે ઘરની બાજુમાં ટ્રેક્ટર રાખેલ જે બાબતે આરોપી સાથે બોલાચાલી થયેલ હોય જે બાબતનુ મનદુઃખ રાખી આધેડને બે શખ્સોએ માર...

મોરબીના બંધુનગર ગામ નજીક રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવારને ઇજા

મોરબી: મોરબીના બંધુનગર ગામ નજીક ચામુંડા હોટલ સામે નેશનલ હાઇવે રોડ ઉપર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની મોરબી તાલુકા...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં પશુપાલકોને સહાય અપાઈ

આકાશી વીજળીથી ૧૦ ભેંસોનું મૃત્યુ થતાં સરકાર દ્વારા ત્રીજા જ દિવસે પશુપાલકોને ૩ લાખની સહાયના હુકમો એનાયત કરાયા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા સાંસદ મોહનભાઈ કુંડારિયાની...

મોરબી ખાતે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના ચોથા દિવસે અનેક અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો

મોરબીમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન પટેલ સમાજ વાડી, શનાળા ગામ ખાતે...

માળીયા(મીં) ખાતે અગરિયાઓ માટેની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપતુ સંમેલન યોજાયુ

મોરબી: તારીખ ૧૩/૦૯/૨૦૨૨ ના રોજ અગરીયા બહુહેતુક કેન્દ્ર માળીયા મિયાણા ખાતે અગરિયાઓ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવા અને સરકાર દ્વારા અગરિયાઓને સરકારી વિભાગો...

તાજા સમાચાર