Monday, July 7, 2025
- Advertisement -spot_img

મોરબી

જર્મનીની સંસ્થાઓ દ્વારા આયોજીત ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં ડો. જયંતીભાઈ ભાડેશિયાની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ

મોરબી : જર્મનીના ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયન ડાયસ્પોરા (FOID) ના સ્થાપક ડો. ઈ. ગૌતમ સાગરના નેતૃત્વ હેઠળ FOID, કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા હેમ્બર્ગ અને જર્મનીથી...

મોરબી જિલ્લામાં એક લાખ બાર હજારના ઇનામો સહિત જૂડોમાં મેડલ સાથે અવ્વલ નંબરે હળવદની તક્ષશિલા વિદ્યાલય

જિલ્લાના કુલ ૮૬ મેડલમાથી ૧૩ ગોલ્ડ સહિત ૪૧ મેડલ મેળવી મોરબી જિલ્લામાં પ્રથમ નંબરે  તાજેતરમાં ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની જૂડો રમતની સ્પર્ધા યોજાઈ...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી રવિવાર તા. ૮ ના રોજ સ્ત્રીરોગ ના નિષ્ણાંત તબિબ ડો. કૃષ્ણ ચગ દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે

કેમ્પ ના લાભાર્થી દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવામાં આવશે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આગામી રવિવાર તા.૮-૫-૨૦૨૨ ના...

ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રુપ દ્વારા પટેલ સમાજ વાડી માટે રૂ ૧,૧૧,૧૧૧ રકમ આપવાની જાહેરાત

પાટીદાર સમાજની સંસ્થાઓ ની વાત જ ન્યારી હોય છે હર હંમેશ સમાજને કોઈ ને કોઈ રૂપે મદદરૂપ થતી જ હોય છે ત્યારે મોરબીમાં નવરાત્રીનું...

ટંકારામાં લઉવા પટેલ સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો

હિન્દુ ધર્મમાં અખાત્રીજ નું એક આગવું મહત્ત્વ છે આ દિવસે વણજોયું મુર્હૂત હોય યોગ ગ્રહ નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી આથીજ અખાત્રીજના પાવન...

હવે લોન લેવી થશે મોંઘી RBIએ વ્યાજ દરમાં કર્યો વધારો

મધ્યમ વર્ગને RBI નો મોટો ઝાટકો, રેપો રેટમાં 0.4 ટકાનો વધારો કર્યો વધારો દેશમાં એક તરફ મોંઘવારી સહિતના મુદે જબરો આક્રોશ છે અને સરકાર દ્વારા...

મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૮૬ દર્દીઓએ લાભ લીધો

મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા ના સહયોગથી યોજાયેલ નેત્રમણી કેમ્પ માં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન...

હળવદમાં પરશુરામ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

ભુદેવોની નગરી હળવદ ખાતે અક્ષય તૃતીયા ( અખાત્રીજ) ના શુભ દિને સમસ્ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા ભગવાન પરશુરામ ની જન્મજયંતિ નિમિતે ભગવાન પરશુરામ ની શોભાયાત્રાનું...

મોરબી જિલ્લાના બે શિક્ષકોની ચિત્રકુટ એવોર્ડ માટે પસંદગી

દર વર્ષે પરમ પૂજ્ય મોરારીબાપુના હસ્તે તલગાજરડા ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને દરેક જિલ્લામાંથી એક શિક્ષકને ચિત્રકુટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે જેમાં વર્ષ...

જૂની પેન્શન યોજના તથા અન્ય પડતર પ્રશ્ન અંગે ૬ઠ્ઠી મેના રોજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા : ૫૦,૦૦૦ થી વધુ શિક્ષક કર્મચારીઓ...

રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સંયોજક ભીખાભાઇ પટેલના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા, નગર...

તાજા સમાચાર