આગામી ૧૦ ઓકટોબરે રાજ્યપાલશ્રી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડુતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપશે
માન.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ૧૦ ઓક્ટોબરના રોજ હળવદના પ્રવાસે છે. તેમના અધ્યક્ષસ્થાને...
સરકારી ઔધોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતે તા.- ૧૨/૦૯/૨૦૨૨ ના સોમવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રોજગારીની સારી તકો ઉપલબ્ધ કરવાના હેતુસર મોરબી જીલ્લા કક્ષાનો...
મોરબી: મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે કપાસમાં છાટવાની ઝેરી દવા પી જતા મહીલાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાદુળકા...
પ્રાકૃતિક ખેતી એટલે ગાય માતાનું સન્માન અને ધરતીમાતા બળવાન ખેડૂત ધનવાન તથા ખાનાર વર્ગને તંદુરસ્તીનું વરદાન
આગામી ૧૦ સપ્ટેમ્બરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીની શિબિર...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારા પડધરી મતવિસ્તાર ના ધારાસભ્ય લલિતભાઈ કગથરા આજે પોતાના મતવિસ્તાર નાં ગામડાંઓ ની મુલાકાત લઈ ત્યાં ની સમસ્યાઓ...