સ્વ મનોજભાઈ સરડવાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો
આ આયોજન સરડવા તેમજ શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામં આવ્યુ હતું
જિંદગીની સુવાસને ચો-તરફ...
સરકારી મિલકત પચાવી પાડવા બદલ કંપની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા ઉપસરપંચની મુખ્યમંત્રીને રજૂઆત
ટંકારા : ટંકારાના વીરવાવ ગામમાં બહારની કંપનીઓ આવી સરકારની...
ગૌચર બચાવ સમિતિએ મામલતદારને આવેદન પાઠવીને ચીમકી આપી
ટંકારા : ગૌચર બચાવ સમિતિના નેજા હેઠળ ઓટાળા ગામના માલધારીઓએ ગૌચરની ખરાબાની જમીન ખાલી કરવા અંગે મામલતદારને...
તા 8થી16 સુધી રામકથાનું આયોજન
અનેક સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે
મોરબી નજીક આવેલા ખોખરા હનુમાનજી હરિહરધામ બેલા ખાતે હનુમાનની વિશાળ મહાકાય 108 ફૂટ...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર ની સુચના થી, મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી ના પ્રમુખ શ્રી જયંતિભાઈ જેરાજભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ...