Saturday, September 20, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદની એક એવી પ્રા. શાળા જ્યાં ઉનાળામાં શાહી ઠાઠથી ઔષધીયુક્ત સ્નાન કરતા બાળકો

અભ્યાસમાં અવ્વલ એવી મોડેલ મેરૂપર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા નવતર પહેલ. વર્ષો પહેલા રાજાશાહી વખત માં રાજા પોતાના મહેલ માં ઉનાળાના સમયમાં ખાસ ફૂલો...

અનોખી પહેલ : મોરબીની કેસરી ઈવેન્ટ દ્વારા તમામ નફો સેવાભાવી સંસ્થામાં વપરાશે

મોરબી : ક્રાંતિકારી વિચારોને વરેલી મોરબીની ક્રાંતિકારી સેના અને પશુ પક્ષીઓની સેવા માટે હરહંમેશ ખડેપગે રહેતા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા એક અનોખી અને...

કુવા કંકાવટી ખાતે મહાશક્તિ કીર્તિ દીને રાજ પરિવારની ઉપસ્થિતિમાં શ્રીશક્તિ-સતી પૂજન કરવામાં આવ્યું હતું.

ઇ.સ.૧૪૮૬ ને ચૈત્ર વદ અગિયારના રોજ કુવા કંકાવટી ખાતે ૨૨માં જલેશ્વર શ્રીરાજ વાઘોજી અને મહંમદ બેગડા વચ્ચેના ૩જી વખતના યુદ્ધમાં ધ્વજ પડી જવા જેવી...

માળીયાના બગસરાથી ભાવપર રોડનું રીપેરીંગ અને પેચવર્ક કરવા રજૂઆત

માળીયા : માળીયા મીંયાણા તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવા માટેના રોડનું રીપેરીંગ તથા પેચવર્ક કરવા બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા દ્વારા માર્ગ...

મહેન્દ્રનગરના માજી સરપંચની પુણ્યતિથિ નિમિતે સત્સંગ સંધ્યા તથા રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ અને સેવાકીય કાર્યો તેમજ ગામના વિકાસકાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્વ. અશ્વિનભાઈ બોપલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે બોપલીયા પરિવાર...

AAP-BTPની ગઠબંધનની જાહેરાત,પહેલી મેએ કેજરીવાલ આવશે ગુજરાત

ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેના દિવસે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. AAP અને BTP પાર્ટી એક થશે. આ દિવસે છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલ ભરૂચના...

જૂની પેન્શન યોજના ફરી શરુ કરવા અને શિક્ષકોને ન્યાય આપવા માંગ

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોશિયેશનનાં જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી કરતા શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ...

મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશ્વ મેલેરીયા દીવસની ઉજવણી

મોરબી : દર વર્ષે તારીખ 25 એપ્રીલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય તેમના ભાગરૂપે મોરબી જીલ્લા પંચાયતનાં તમામ...

મોરબી વાંકાનેર ડેમુ ટ્રેનની ટ્રીપમાં કરાયો વધારો

કોરોના મહામારી બાદ ધીમે ધીમે મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનની ટ્રેનની ટ્રીપમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અગાઉ બપોરની ટ્રેનની ટ્રીપમાં વધારો થયા બાદ અગામી...

મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરાયું

મોરબીની શ્રી એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે હાઈસ્કૂલમાં...

તાજા સમાચાર