Wednesday, August 27, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી રાજપર રોડ પર કાર ચાલકે બેફામ ઓવર સ્પીડ કાર ચલાવી: બે બાઇક ચાલકને હડફેટે લીધા 

મોરબીમાં અવારનવાર ઓવર સ્પીડે ગાડી હંકારી અકસ્માત સર્જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના રાજપર રોડ પર એક કાર ચલા કે ઓવર સ્પીડે...

મોરબીના રંગપર નજીક સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં શિવ બ્રીજની બાજુમાં યોગી કોમ્પ્લેક્ષમા પહેલા માળે આવેલ ગેલેક્સી વેલનેસ બોડી મસાજ સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હતી,...

મોરબીના ત્રાજપર ખારીમાં આધેડ પર બે શખ્સોનો લોખંડના ધારીયા વડે હુમલો 

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારીમા આધેડ તથા આરોપીને એક વર્ષ પહેલાં એકબીજાને ગાળો બોલવા બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ આધેડને લોખંડના...

મોરબીના નવાડેલા રોડ પર યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યો 

મોરબીમાં રહેતા યુવકે અગાઉ આરોપી પાસેથી રૂપિયા લીધેલ હોય જે બાબતે પોલીસમાં અરજી કરેલ હોય અને ત્યારે સમાધાન થઈ ગયેલ હોય તે બાબતે ખાર...

મોરબીમાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ 

મોરબીમાં રહેતા યુવકે આરોપી વિરુદ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદ પાછી ખેંચી લેવા માટે યુવકને આરોપીએ ગાળો આપી જાનથી મારી નાંખવાની...

મોરબીમાં લોકો માટે માથાનો દુખાવો દબાણ કે બેફામ લાગેલા હોર્ડિંગ્સ?

હાલ મોરબી નગરપાલિકાએ નામ બદલ્યા પણ લખાણ ના બદલ્યા, હવે પાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને નવા આવેલા કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબીની હાલત બદલવા પ્રયાસ...

મોરબી: રામાનંદીય સાધુ સમાજ દ્વારા જગત ગુરુ શ્રી રામાનંદાચાર્યજીની જન્મજયંતિની ઉજવણી કરાશે

મોરબી માળિયા મી. વિસ્તારમાં વસ્તા રામાનંદીય સાધુ દ્વારા આગામી તારીખ ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ જગત ગુરુ મહારાજ શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૫ મી જન્મ જયંતીની ઉજવણી મોરબી...

ખેડૂતોને દાજ્ય પર ડામ; ઇફ્કો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં કરાયો વધારો

50 કિલોની બેગ પર 250 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો  મોરબી: રાજ્યમાં ખેડૂતોને જોરદાર ફટકો લાગ્યો છે. કેમ કે ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરાયો છે...

20 માર્ચ સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના 8 ટાપુઓ પર પ્રવેશબંધી

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં...

પી.એમ. આવાસ યોજના હેઠળ વંચિત/ગરીબ પરિવારોને સાંકળવા મોરબી જિલ્લામાં 31 જાન્યુ. સુધી સર્વે હાથ ધરાશે

પાકું ઘર બનાવવા ૧.૨૦ લાખની સહાય; યોગ્ય માપદંડ ધરાવતા પરિવારોને યોજનાનો લાભ લેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અનુરોધ કાચા મકાનોમાં રહેતા અને ઘરવિહોણા પરીવારોને...

તાજા સમાચાર