Tuesday, December 23, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના દરબારગઢ થી મહેન્દ્ર ડ્રાઈવ રોડની તુટેલી રેલીંગનુ સમારકામ કરવા મહિલા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબીના ઝુલતાની નજીક આવેલ દરબારગઢ થી મહેન્દ્ર ડ્રાઈવ રોડની રાજાશાહી સમયની ગ્રીન રેલીંગ તુટી ગઈ છે. જે તુટેલી રેલીંગનુ સમારકામ કરવા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને...

હળવદમાં અપહરણના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો ઇસમને દબોચી લેતી મોરબી AHTU ટીમ

હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબીના જુની પીપળી ખાતેથી મોરબી AHTU ટીમે ઝડપી પાડયો છે. મોરબી AHTU ટીમને ખાનગી...

26 નવેમ્બરે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત કેન્સરના સર્જન દ્વારા સત્યમ હોસ્પિટલ ખાતે રાહતદરે ઓપીડી યોજાશે

આગામી તારીખ 26 નવેમ્બરે ને બુધવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ડૉ. મોનીલ પરસાણા ( Mch-Head& Neck surgery) કેન્સર સર્જન દ્વારા મોરબીની સત્યમ હોસ્પિટલ,...

મોરબીમા આધેડે મુદલ તથા વ્યાજ ચુકવ્યા છતાં વ્યાજખોરોએ કરી ઉઘરાણી ; બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ

મોરબી જીલ્લામાં વ્યાજખોરો ગામે તે કરે જાણે તેને ખૂલ્લી છુટ હોય તેમ વ્યાજની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીના મૂળ ધરમપુર ગામના વતની અને...

હળવદના ચરાડવા ગામે વ્યાજખોરોએ યુવક પાસેથી કોરા ચેક પડાવી કરી પઠાણી ઉઘરાણી

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવકને વેપાર ધંધા માટે પૈસાની જરૂર પડતા આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય તે વ્યાજની આરોપીઓએ કડક ઉઘરાણી કરી...

મોરબીના લાલપર નજીક કંપનીમા ડુપ્લીકેટ ટ્રેડમાર્કનો ઉપયોગ કરી બેગોનુ સેલીંગ કરતી કંપનીનો પર્દાફાશ; ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી જીલ્લામાં અગાઉ પણ કંપનીમા ડુપ્લીકેટ ટ્રેડમાર્કનો દૂર ઉપયોગ કરી વસ્તુઓનુ વેચાણ કરવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે ત્યારે વધુ એક વખત મોરબીના લાલપર ગામ...

મોરબી જલારામ ધામ ખાતે સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ પોતાના વરદ્ હસ્તે ભોજન પીરસ્યુ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે બંને ટાઈમ સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવા માં આવે છે...

મોરબીના રંગપર ગામે કંપનીની ઓરડીમાં ગેસ લીકેજથી આગ લાગતાં સગીર સહિત પાંચ શ્રમીક દાઝ્યા

મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ રેબન સીરામીક નામની કંપનીમા ઓરડીમા ગેસ લીકેઝ થવા બાદ શ્રમીક દીવાસળી પેટાવતા સગીર સહીત પાંચ લોકો દાઝી ગયા હોવાનુ...

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં તુલસી પૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબી: ભારતીય સંસ્કૃતિમાં વનસ્પતિ, વૃક્ષનું ખુબજ મહત્વ છે,વટ સાવિત્રીના દિવસે બહેનો વડનું પૂજન કરે છે, દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહ યોજાય છે, તુલસીજીના વિવાહ...

મોરબી શહેર-૦૧ પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજ કાપ 

આવતીકાલ તારીખ ૨૫-૧૧-૨૦૨૫ ને મંગળવાર ના રોજ ૬૬ કેવી વજેપર સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો...

તાજા સમાચાર