મોરબી: મોરબી શહેરમાં ગાયો માટે ઘાસચારા માટે જગ્યા તેમજ ઘાસચારાની વ્યવસ્થા કરી આપવા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી...
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામેથી બીનવારસી હાલતમાં ત્રણ બાઈક મળી આવ્યા હતા.
મોરબી તાલુકા પોલીસને મોરબીના રફાળેશ્વર ગામેથી બીનવારસી હાલતમાં ત્રણ બાઈક મળી આવ્યા હતા...
કેન્દ્રીય ટીમ દ્વારા હળવદ અને માળીયાના વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતનું મૂલ્યાંકન કર્યું
મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના સર્વે અને મૂલ્યાંકન માટે દિલ્હી...