Friday, August 15, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ

સમગ્ર વિશ્વમાં વર્ષ - ૨૦૨૫ ની ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકે ઉજવણીના ભાગરૂપે મોરબીમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી દ્વારા સહકારી સંસ્થાઓમાં સહકારી મંડળીઓ માટે...

N.D.P.S ના ગુન્હામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને દબોચી લેતી ટંકારા પોલીસ

ટંકારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી. એસ ના ગુન્હામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને કચ્છના આદિપુર ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ટંકારા શાક માર્કેટમાથી આરોપી હુસેનભાઇ...

મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી ના વિદ્યાર્થીને શિલ્ડ તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ગોસ્વામી સમાજનો ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહ...

સમસ્ત કોળી સમાજ દ્વારા તારીખ 6 જુલાઈ એ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબી: શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ - ૦૬/૦૭/૨૦૨૫ રવિવાર સવારે ૯/૦૦ વાગ્યે...

ટંકારાના લજાઈ ગામે આવેલ જોગ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાશે

ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે આવેલ જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈએ ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈને ગુરુવારના રોજ...

મોરબી: બગથળા નકલંક ધામ ખાતે 10મીએ ગુરૂપૂર્ણિમા મહોત્સવ યોજાશે 

મોરબી નજીકના બગથળા ગામે આવેલ નકલંક મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 10 જુલાઇના રોજ "ગુરૂપૂર્ણિમા" ની ઉજવણી કરવામાં આવશે. આ અંગે...

ટંકારાના ઘુનડા (ખા) ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા કિશન ઉર્ફે...

હળવદના ચરાડવા ગામે પીતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

હળવદ તાલુકાના ચરાડવા ગામે પુત્ર કાંઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પીતાએ તેને અવારનવાર કામ ધંધો કરવાનું કહેતા હોય ત્યારે પિતા પુત્ર...

મોરબીમાં મુસાફરને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી 18 હજારની રોકડ સેરવી લીધી

મોરબી શહેરમાં મુસાફરને રીક્ષામાં બેસાડી રૂપીયા સેરવી લીધા હોવાની ઘટનાઓ અગાઉ પણ અનેક વખત સામે આવી છે ત્યારે ફરી મોરબીમા રીક્ષામાં બેસાડી મુસાફરની નજર...

ફેફસાના જીવલેણ રોગના લીધે વેન્ટિલેટર પર મૂકી માત્ર 3 દિવસમાં સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલ ડૉ. સત્યજીતસિંહ જાડેજા

મોરબી: 29 જૂન ,2025 રવિવારના રોજ એક 51 વર્ષના દર્દી રાજકોટ થી મોરબી પ્રસંગોપાત આવેલા એ દરમ્યાન દર્દીને અર્ધ બેભાન હાલતમાં શ્વાસ જ ન...

તાજા સમાચાર