Thursday, December 25, 2025
- Advertisement -spot_img

મોરબી

મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી મોરબી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી મોરબી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ - 2025 તેમજ કુટુંબ પરિચય બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-5 થી કોલેજ સુધીનાં...

મોરબીના બરવાળા થી બગથળાને જોડતો રસ્તો ડામર રોડ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત 

મોરબી તાલુકાના બરવાળા ગામ થી બગથળા ગામને જોડતો રોડ છેલ્લા ૭૮ વર્ષોથી કાચો રોડ છે જે તાત્કાલિક ડામર રોડ બનાવવા જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ...

મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૧ ની વિઝીટ કરાઈ

મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં- ૧ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ક્લસ્ટર નં. ૧ના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ...

માળીયાના માણબા ગામે રહેણાંક મકાનમાંથી 36 બીયર ટીન સાથે એક ઝડપાયો 

માળીયા મીયાણા તાલુકાના માણબા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી બીયર ટીન ૩૬ કિં રૂ. ૭૯૨૦ નાં મુદામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીમાં યુવતીને એક શખ્સે છરી બતાવી આપી જાનથી મારી નાંખવાની ધમકી 

મોરબી વિસ્તારમાં રહેતી યુવતીને અગાઉ આરોપી સાથે પ્રેમ સંબંધ હોય અને યુવતી આરોપી સાથે વાતચીત કરતી ના હોય જેથી આરોપીએ યુવતીને ગાળો બોલી છરી...

પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસે તળે ડીટેન કરી જેલ હવાલે કરતિ માળિયા પોલીસ

પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે ડીટેઈન કરી અલગ અલગ મધ્યસ્થ જેલ વડોદરા અને સુરત જેલ હવાલે માળિયા મીયાણા પોલીસ દ્વારા કરવામાં આવેલ...

મોરબીમાં વૃદ્ધને રીક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ. ૧૨ હજાર સેરવી લીધા 

મોરબી શહેરમાં ફરી રીક્ષા ગેંગ સક્રિય થવાના એંધાણ સામે આવ્યા છે જેમાં મોરબીના શનાળા રોડ જીઆઇડીસી નાકા પાસેથી નવા બસ સ્ટેન્ડ સુંધીમા વૃદ્ધને પેસેન્જર...

મોરબી નીવાસી અંબારામભાઈ રંગપડીયાનુ દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું 

મૂળ જસમતગઢ ગામના વતની અને હાલ મોરબી નીવાસી અંબારામભાઈ મોહનભાઈ રંગપડીયા (ઉ.વ.૭૨) નું આજે તારીખ ૦૭-૧૦-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ...

જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી

વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રારંભે મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’...

આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ સાથે મોરબીમાં એલ.ઈ. કોલેજમાં તા.૦૯ થી ૨૦ દરમિયાન સ્વદેશી મેળો યોજાશે

આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ સાથે મહિલાઓ આર્થિક રીતે સ્વાવલંબન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વદેશી મેળાનું દરેક જિલ્લામાં આયોજન થયું છે જેથી દિવાળીના પર્વમા...

તાજા સમાચાર