સરપંચે પોતાના હોદ્દોનો દુરુપયોગ કરીને પોતાના અંગત ઉપયોગ માટે ગૌચરની માટીનો ઉપયોગ કરેલ હોય જેથી મોરબી ડી.ડી.ઓ.દિગ્વિજયસિંહ ડી. જાડેજા(IAS) એ નાના દહીંસરા ગ્રા.પં.નાં સરપંચને...
મોરબી જિલ્લામાં અગામી લોકસભાની ચૂંટણી અન્વયે લોકોમાં જાગૃતિ આવે લોકોને ઈવીએમ અને વીવીપેટ તથા મતદાન પ્રક્રિયા અંગે માહિતી મળે તે હેતુથી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન...
રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કારની વિચારધારા સાથે નાલંદા વિદ્યાલય ખાતે ૬૦૬ યોગ સાધકોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો
નવા વર્ષે સૂરજની...