Thursday, August 28, 2025
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેર : પોલીસને દારૂની બાતમી કેમ આપી ? કહી વેપારી પર હુમલો, ટાંટીયા ભાંગી નાખ્યા !

વાકાનેર: વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા એક વેપારી પોતાના બાઇક પર જઇ રહ્યા હોય, ત્યારે તેને રસ્તામાં રોકી એક શખ્સએ પોલીસને દારૂની બાતમી આપતા...

મોરબીના પંચાસર ગામે વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબી તાલુકાના પંચાસર ગામે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ગીતાબા લગધીરસિંહ ઝાલા ઉ.વ.૬૫ રહે. પંચાસર ગામ...

મોરબીના નાની વાવડી ગામની સીમમાં એક ઈસમે મહિલાને જબરદસ્તી ઝેરી દવા પાઈ હત્યા નિપજાવી હોવાની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના નાની વાવડી થી બગથળા વચ્ચે હનુમાનજીના મંદિર પાસે નાની વાવડી ગામની સીમમાં એક ઈસમને મહિલા સાથે કોઈ મનદુઃખ થતા આરોપીએ મહિલાને...

મોરબીના લીલાપર રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના લિલાપર રોડ ગુજરાત સ્લમ બોર્ડ બ્લોક નં -૩૫ની સામે શેરીમાં જાહેર રોડ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો...

ટંકારા ખાતે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ઔદ્યોગિક સેમીનાર યોજાયો

ટંકારા: ભારતીય જનતા પાર્ટી ઈલેકશન મોડમાં જોવા મળી રહી છે અને રાજકોટ લોકસભા વિસ્તારમાં ઔદ્યોગિક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી રાજકોટ હાઈવે પરની...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધીના ૨૯ કેમ્પમા કુલ ૯૩૦૧ લોકોએ લાભ લીધો તેમજ ૪૧૦૯ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી...

મોરબી: વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે સરસ્વતી શિશુમંદિર ખાતે વિજ્ઞાન મેળો યોજાયો 

મોરબી: ૨૮ ફેબ્રુઆરીએ વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે શ્રી સરસ્વતી શિશુમંદિરમાં પણ ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય વિજ્ઞાન મેળાનું...

ટંકારાના હડમતિયા ગામના સામાજિક કાર્યકર રમેશ ખાખરીયાનો આજે જન્મદિવસ

ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્રને ત્યાં તા. ૧/૩/૧૯૭૦ માં જન્મેલા રમેશ ખાખરીયા આજે જીવનની રંગમંચની પીચ પર વન પ્રવેશ એટલે કે ૫૪ વર્ષ પુર્ણ...

મોરબીના રંગપર ગામે જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામના પાદરમાં તળાવની પાળ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

પ્રાકૃતિક કૃષિ હેઠળ બાજરીના પાકની સફળ ખેતી કરતા મોરબીના મહેશકુમાર મહાદેવભાઇ પટેલ

મોરબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા ખેડૂતોની આવક ડબલ થાય અને કૃષિ ક્ષેત્રે ધરખમ ફેરફારો આવે એ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારના...

તાજા સમાચાર