Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયા – કચ્છ ને. હા. પર ઓનેસ્ટ હોટલ પાસેથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

માળીયા (મી): માળિયા (મી) કચ્છ નેશનલ હાઇવે પર ઓનેસ્ટ હોટલ પાસેથી દેશી હાથ બનાવટી તમંચા સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

મોરબી: શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી

મોરબી: મોરબીમાં પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી ભોગ બનનાર પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ મથકમાં...

મોરબીના ટીંબડી ગામે તીનપત્તીનો જુગાર ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયાં

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના સિમમા મોનીકા ટ્રાન્સપોર્ટની ઓફિસ પાછળ પાર્કીંગની જગ્યામાં બે ટ્રક વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે...

મોરબીના નાગડાવાસ ગામે જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના નાગડાવાસ ગામે હાઈસ્કૂલની બાજુમાં આવેલ આરોપી ઘનશ્યામભાઈ રાણાભાઇ સનુરાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી તાલુકા...

મોરબીના ગોર ખીજડીયા ગામે રાત્રીસભા યોજતા કલેક્ટર

આજ રોજ મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે મોરબીના જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા દ્વારા રાત્રિસભામાં યોજવામાં આવી હતી આ રાત્રીસભામાં જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા દ્વારા ગામલોકોના પ્રશ્નોને સાંભળીને...

માળીયાના ખીરઇ ગામેથી દેશી હાથ બનાવટી બંદુક સાથે એક ઝડપાયો

માળીયા: માળીયા તાલુકાના ખીરઇ ગામેથી દેશી હાથબનાવટની સીંગલ બેરલ બારબોર બંદુક સાથે એક આરોપીને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ...

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય છે. આ સમય દરમિયાન મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે...

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતરગત ૨૧મી ઓગસ્ટ સુધી BLO દ્વારા હાઉસ ટુ હાઉસ ઝુંબેશ હાથ ધરાશે

  મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા. ૦૫-૦૧-૨૦૨૪ ના રોજ જાહેર કરાશે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં તા.0૧-0૧-૨૦૨૪ ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત...

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

મોરબીના જવાહર નવોદય વિદ્યાલયમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 વિશે કોન્ફરન્સ યોજાઈ

મોરબી: જવાહર નવોદય વિદ્યાલય કેન્દ્ર સરકારની એવી સ્કૂલ છે કે જ્યાં વિદ્યાર્થીઓ ધો-5 માં પરીક્ષા આપીને ધો-6 માં પ્રવેશ મેળવે છે. ધોરણ 12 સુધી...

તાજા સમાચાર