મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ ૨૨/૦૨/૨૦૨૫ થી ૨૩/૦૨/૨૦૨૫ દરમ્યાન વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે..
જેમાં તારીખ :-૨૨ ફેબ્રુઆરીના...
મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન થી ભડીયાદ તરફના આગળ રેલવે ટ્રેક પર ટ્રેને હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં...
હળવદ તાલુકાના જુના ધનાળા ગામની સીમમાં આધેડના નાનાભાઈ એ પોતાના ખેતરમાં જીરૂં વાવેલ હોય જેથી બંને શખ્સોને ત્યાંથી બકરા ચલાવવાની ના પાડતા આરોપીઓએ આધેડને...
વર્ષ 2024 -25 માં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ CET પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવા બદલ આ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ...
મોરબી જિલ્લામાં તા.૩૦ જાન્યુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી રક્તપિત્ત જાગૃતિ અભિયાન હાથ ધરાયું
સમગ્ર દેશ સહિત રાજય અને મોરબી જિલ્લામાં ગત તારીખ ૩૦/૦૧/૨૦૨૫ થી તારીખ ૧૩/૦૨/૨૦૨૫...
ટંકારા તાલુકાના લજાઈ ગામના સંતશ્રી અને લજાઈ ગૌશાળાના આદ્યસ્થાપક અને ભીમદેવ મહાદેવ મંદિરના મહંત શ્રી સોહમદત બાપુની તા. ૨૬ ફેબ્રુઆરીને બુધવારે મહાશિવરાત્રીના રોજ રક્તતુલાનુ...