Thursday, May 8, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તા. 22 અને 23 એ વીજ પુરવઠો બંધ રહેશે 

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ ૨૨/૦૨/૨૦૨૫ થી ૨૩/૦૨/૨૦૨૫ દરમ્યાન વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.. જેમાં તારીખ :-૨૨ ફેબ્રુઆરીના...

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રેન હડફેટે ચડી જતા યુવકનું મોત 

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન થી ભડીયાદ તરફના આગળ રેલવે ટ્રેક પર ટ્રેને હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં...

હળવદના જુના ધનાળા ગામે આધેડને બે શખ્સોએ લાકડાના ધોકા વડે મારમાર્યો 

હળવદ તાલુકાના જુના ધનાળા ગામની સીમમાં આધેડના નાનાભાઈ એ પોતાના ખેતરમાં જીરૂં વાવેલ હોય જેથી બંને શખ્સોને ત્યાંથી બકરા ચલાવવાની ના પાડતા આરોપીઓએ આધેડને...

માળિયાના અંજીયાસર ગામેથી 1.70 લાખનો દેશીદારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂ લીટર ૩૫૦ તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૪૦૦૦ મળી કુલ કિં રૂ.૧,૭૦,૦૦૦ નો મુદ્દામાલ માળીયા મીંયાણા પોલીસે...

મોરબી તાલુકાના CET પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસ યોજાયો

વર્ષ 2024 -25 માં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ CET પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવા બદલ આ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ...

મારો મોરબી જિલ્લો, રક્તપિત્ત મુક્ત જિલ્લો

મોરબી જિલ્લામાં તા.૩૦ જાન્યુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી રક્તપિત્ત જાગૃતિ અભિયાન હાથ ધરાયું સમગ્ર દેશ સહિત રાજય અને મોરબી જિલ્લામાં ગત તારીખ ૩૦/૦૧/૨૦૨૫ થી તારીખ ૧૩/૦૨/૨૦૨૫...

મોરબીમાં મહિલાએ પાંચમા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત

મોરબીના પંચાસર રોડ પર મુનનગર ચોકમા ઉમા ટાવર વૃષભ સોસાયટીમાં રહેતા મહિલાએ બીમારીથી કંટાળી પાંચમા માળેથી પડતું મુકતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું મોત...

મોરબીની આલાપ સોસાયટીમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી શહેરમાં આવેલ આલાપ સોસાયટીના મેઇન ગેઇટ પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં...

અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતીકાલ ગુરુવારે કાર્યશાળા યોજાશે 

રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે.અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને...

લજાઈના ભીમનાથ મંદિર ખાતે મહંત સોહમદત્ત બાપુની રક્તતુલાનુ આયોજન

ટંકારા તાલુકાના લજાઈ ગામના સંતશ્રી અને લજાઈ ગૌશાળાના આદ્યસ્થાપક અને ભીમદેવ મહાદેવ મંદિરના મહંત શ્રી સોહમદત બાપુની તા. ૨૬ ફેબ્રુઆરીને બુધવારે મહાશિવરાત્રીના રોજ રક્તતુલાનુ...

તાજા સમાચાર