Monday, July 7, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી: ખનીજ માફિયાનો અંત ક્યારે ? માનસરનાં ગ્રામજનો નો રોષ

મોરબી જીલાલની આસપાસ આવેલ ગ્રામ્ય વિસ્તારમાં ખનિજ ની ચોરી માથાના દુખાવા સમાન છે ખનિજ માફિયા પોલીસ તંત્ર ખનિજ ખાતા ની એક બે અને ત્રણ...

કાંતિભાઈ અમૃતિયાના હસ્તે જિલ્લાના ૧૫૨ સખી મંડળોને ૨૭૦ લાખથી વધુની વિવિધ લોન/સહાય અર્પણ

કેશ ક્રેડીટ કેમ્પ અન્વયે ૨૨ સખી મંડળોને ૬.૬૦ લાખ રિવોલ્વીંગ ફંડ,૧૭ સખી મંડળોને ૧૯.૮૦ લાખનું સી.આઈ.એફ.ફંડ અને ૧૧૩ સખી મંડળોને ૨૫૧ લાખની સી.સી.લોન અર્પણ...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી પુત્ર ના પ્રથમ જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના ડો.વિરલભાઈ લહેરુ

સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ-મોરબી ના અગ્રણીઓની ઉપસ્થિતી માં સેવાકાર્ય થકી કુળ દીપક નો પ્રથમ જન્મદીન ઉજવતો મોરબી નો લહેરુ પરિવાર વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...

મોરબી: ચારોલા સ્મિત ધો-10માં 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન

હાર્ડ વર્ક નહીં સ્માર્ટ વર્કથી મેળવી સિદ્ધિ મોરબી: મોરબીના મધ્યમ વર્ગમાંથી આવતા સ્મિત ચારોલાએ પેલી કહેવત ને સાર્થક કરી છે કે "સિદ્ધિ જઈ તેને વરે...

મોરબી જિલ્લામાં એકી સાથે 60 જેટલ‍ા પોલીસ કર્મીઓની બદલી

મોરબી: મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી દ્વારા જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 60 જેટલા પોલીસ કર્મીઓની આંતરિક બદલીનો ઓર્ડર કર્યો છે. જેમાં મોરબી જીલ્લાના...

હળવદ શહેરમાં બાઈક અથડાવા બાબતનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ ફટકાર્યો

હળવદ: હળવદ શહેરમાં એક્ટીવા સાથે બાઈક અથડાતાં તે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને લોખંડના પાઇપ વડે ફટકાર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ...

હળવદમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી આધેડ સહિત પરીવારને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો

હળવદ: હળવદમાં અગાઉના ઝઘડાનુ મનદુઃખ રાખી ચાર શખ્સોએ આધેડને તથા તેના દિકરાને અને દિકરાની વહુને તેમજ તેમની દિકરીને લાકડાના ધોકા વડે માર મારી ઇજા...

મોરબીના જેતપર રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા મહિલાનુ મોત

મોરબી: મોરબીના જેતપર રોડ ઉપર લોરેન્સ સિરામિક પાસે રોડ ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક પર પાછળ બેઠેલ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું...

મોરબીની માધાપરવાડી કન્યા શાળાની PM પ્રોજેકટ માટે પસંદગી

મોરબીની માધાપરવાડી કન્યા શાળા અત્યાધુનિક સુવિધાઓ સજ્જ થશે મોરબી: દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત વર્ષે 5 મી સપ્ટેમ્બર - 2022 ના રોજ...

મોરબી શિરવી ફાર્મ ખાતે લાયન્સ ક્લબ મોરબી પરિવાર દ્વારા આયુર્વેદ કથાનું ભવ્ય આયોજન સંપન્ન થયુ

મોરબી: લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ કલબ મોરબી પરિવાર દ્વારા તળાજા સ્થિત અષ્ટાંગ આયુર્વેદ ધામનાં જાણીતા આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયાનાં અધ્યક્ષ સ્થાને ત્રિવેણી સંગમ રૂપ ત્રિવિધ આયુર્વેદ...

તાજા સમાચાર