Tuesday, April 21, 2026
- Advertisement -spot_img

મોરબી

S.I.R. ની કામગીરીમાં કોઈ ગેરરીતિ ના થાય તે બાબતે મુખ્ય ચુંટણી કમીશ્નરને રજુઆત

રાજ્ય ચુંટણી પંચ દ્વારા S.I.R ની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે જેમાં ડુપ્લીકેટ મતદારો રોકવા વેરીફીકેશન કરવામાં આવશે જેમાં યોગ્ય કરવા તા આ કામગીરીમાં...

મોરબીમાં APK ફાઈલ ઓપન કરતા આધેડના ખાતામાંથી 3.33 લાખ ગાયબ

કોઈ APK ફાઈલ મળે તો તેને ઓપન કરતા પહેલા સો વખત વિચારજો! સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા છેતરપિંડીનો નવો રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. ત્યારે...

હળવદના કવાડીયા ગામની સીમમાં સોલાર પ્લાન્ટમાંથી ચાર લાખના કેબલ વાયરની ચોરી 

હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ઈલેક્ટ્રીક કોપર વાયર આશરે ૧૦૦૦ મીટર જેની અંદાજિત કિંમત રૂ. ૪,૦૦,૦૦૦ નો...

વાંકાનેરના અલગ અલગ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડયો 

વાંકનેર તાલુકા વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલ મોટર સાયકલો સાથે એક ઇસમને પકડી પાડી વાંકાનેર તાલુક પોલીસ સ્ટેશનના બે અનડીટેકટ વાહનચોરીના ગુન્હા ડિટેકટ...

માળીયાના સોનગઢ ગામે ડીઝલ ચોરી કરતા બે ઈસમો ઝડપાયા, એક ફરાર રૂ; 47.14 લાખનો મુદ્દામાલ જપ્ત

માળીયા (મી) તાલુકા પોલીસે સોનગઢ ગામે મોટી કાર્યવાહી કરતા ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે સોનગઢ ગામમાં રામજી મંદિર પાછળ રેઇડ...

માળિયાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ જુગારી ઝડપાયા

માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય ચાર જુગારી સહિત કુલ પાંચ ઇસમોને કુલ...

મોરબી શહેરમાં શ્રી સમસ્ત કોળી સમાજ દ્વારા “સ્નેહ મિલન કાર્યક્રમ”નું ભવ્ય આયોજન

સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ...

હળવદના કડીયાણા ગામે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના કડીયાણા ગામે ખારાના મેદાનમાં યુવકને ત્રણ શખ્સોએ સેન્ટીંગની ડાક વડે મારમારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ તાલુકા પોલીસ...

પત્રકાર સુરક્ષા કાનૂનએ પત્રકારોનો અધિકાર છે ભીખ નહીં : જિગ્નેશ કાલાવડિયા

બિલાસપુર થી પત્રકાર સુરક્ષા કાનૂન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું સાતમું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન : વીસ થી વધુ...

મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 201 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધી ના ૫૦ કેમ્પમાં કુલ ૧૪૦૯૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ...

તાજા સમાચાર