Tuesday, July 22, 2025
- Advertisement -spot_img

મોરબી

જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર

કુકમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભુજ ખાતે મેડિકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા મોરબી ના તબિબ દ્વારા જન્મદીન ની પ્રેરક ઉજવણી કરવા માં આવી. વિવિધ પ્રકાર ની માનવસેવા...

મોરબીના રવાપર ચાર રસ્તાથી મચ્છુ- 2ની મેઈન કેનાલમાં ગટરનું પાણી આવતું બંધ કરાવવા કરાઈ માંગ 

મોરબી: મોરબીમાં મચ્છુ- ૨ ડેમ આવેલ છે. આ ડેમની મેઈન કેનાલ રવાપર ગામ પાસે આવેલા રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે. જે કેનાલમાં ગટરનું પાણી...

હળવદના વેગડવાવ ગામની સરકારી માધ્યમિક શાળાની બે વિદ્યાર્થીનીઓ SSE ( માધ્યમિક શિક્ષણ શીષ્યૃતિ) પરિક્ષામાં મેરીટમા પસંદગી

મોરબી : રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શિક્ષણ શીષ્યૃતિ -૨૦૨૨ પરિક્ષામાં હળવદ તાલુકાની શ્રી RMSA સરકારી માધ્યમિક શાળા વેગડવાવની ધો-૯મા અભ્યાસ કરતી બે...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

શ્રી રામ જન્મોત્સવ, મહાયજ્ઞ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા હતા વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના...

મોરબીના શનાળા નજીક યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ

મોરબીના શનાળા નજીક ધ્રુવનગર ગામના નિકુલભાઈ હિરજીભાઈ રાજપરા ઉ.28ના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ મળતી માહિતી મુજબ મોરબીના શનાળા નજીક ધ્રુવનગર ગામના નિકુલભાઈ હિરજીભાઈ રાજપરા...

ગુનેગારને છાવરવાના આક્ષેપ સાથે વાંકાનેર સીટી પી.આઇ. છાસિયા વિરુદ્ધ રાજકોટ રેન્જ આઇજી સમક્ષ અરજી કરાતાં ખળભળાટ

અગાઉ મોરબી ડીએસપીને રજુઆત બાદ પણ પી.આઈ. દ્વારા ફરિયાદ દાખલ ન કરતાં હવે રાજકોટ રેન્જ આઇજીને લેખિતમાં ફરિયાદ કરતા અરજદાર વાંકાનેર સીટી પી.આઇ. કે. સી....

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૯ બોટલો સાથે એક ઈસમ ઝડપાયો:એક ફરાર

મોરબી: મોરબી જેલ ચોક પાસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૯ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડિવીજન પોલીસે ઝડપી પાડયો છે.જ્યારે અન્ય એક...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતી બે મહિલાઓ પડાઈ

મોરબી: મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ પર આવેલ ખડીયાપરામાં જાહેર શેરીમાં જુગાર રમતા બે મહિલાઓને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી છે. મળતી માહિતી મુજબ...

મોરબી બન્યું રામમય: રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા

लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्। कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥ મોરબી: ભગવાન શ્રી રામ જન્મોત્સવની ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. આજે સાંજે સાડા ચાર વાગ્યે મોરબીનાં સામા...

મોરબી જીલ્લામાં કોરોના વકર્યો : આજે કોરોનાના નવા ૩૫ કેશ, કુલ એક્ટીવ કેસની સંખ્યા ૧૬૫

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે એક દિવસમાં નવા ૩૫ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૧૬૫ પર પહોંચી...

તાજા સમાચાર