Wednesday, September 24, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી: કાંતિલાલ હવે પ્રજા ને હૈયે ધારણા નથી રહી ! ના છૂટકે રીક્ષા ના ડબલ ભાડા આપી મુસાફરી કરવી પડે છે

તાજેતરમાં કાંતિલાલ અમૃતિયા નો એક વિડિઓ પ્રજાજોગ વાઇરલ થયો છે જેમાં પોતે પ્રજાને આશ્વશન આપી ને હૈયે ધારણા રાખવાનું કહે છે હવે જિલ્લો બન્યા...

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 09 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 74

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે નવા 09 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 74 પર પહોંચી ગયો છે. આજના...

મોરબી:ફાયર ફાઇટર તેમજ ઇમરજન્સી સર્વિસ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી નગરપાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ૧૪મી એપ્રિલના રોજ “અગ્નિશમન સેવા દિન” નિમિત્તે અગ્નિશમન સેવા નાં તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી...

મોરબી: સર્વોપરી સ્પોર્ટ્સ ક્લબ આયોજિત સર્વોપરી નાઈટ ક્રિકેટ ટૂર્નામનેટ નું આયોજન કરવામાં આવ્યુ

ગઈકાલે તારીખ 13/4/2023 ગુરુવાર ના રોજ મોરબી માળીયા વિસ્તાર ના ધારાસભ્ય તેમજ મોરબી ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ કાંતિલાલ અમૃતિયા ના વરદ હસ્તે રીબીન કાપી...

મોરબીના હડમતીયા ખાતે મોતિયા વેલના ઓપરેશનની યોજનાનો ફ્રી કેમ્પ યોજાશે

હળમતીયાની કુમાર શાળા,નવા પ્લોટ ખાતે મોતીયા અને વેલના ઓપરેશનની યોજનાનો ફ્રી કેમ્પ તારીખ ૧૬-૦૪-૨૦૨૩ને રવિવાર ના રોજ યોજાશે જેમા સવારે ૯ થી ૧ વાગ્યા...

મોરબી જિલ્લાના 3600 જેટલા શિક્ષકોને પગારના ફાંફાં !!!

રાજ્યમાંથી ત્રીજી એપ્રિલે પગાર ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં જિલ્લામાંથી શિક્ષકોને આજ દિન સુધી પગાર ન મળતા રોષ મોરબી જિલ્લામાં દર શિક્ષકોને મહિને રાહ જોવી...

મોરબીના લક્ષ્મીનગર ગામના નીવાસી ભવાનભાઈ ગંગારામભાઈ વાધડીયાનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબીના લક્ષ્મીનગર ગામના નીવાસી ભવાનભાઈ ગંગારામભાઈ વાધડીયા જે ધાર્મિક ભવાનભાઈ વાધડિયાના પિતા તથા ચમનભાઈ ગંગારામ ભાઈ વાધડિયાના ભાઈ તથા દિનેશ ગંગારામ ભાઈ વાધડિયાના...

મોરબી ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા તથા નાગરિક પુરવઠા બાબતે બેઠક યોજાઈ

NFSA હેઠળ હજુ વધુ જરૂરિયાતમંદ લોકોને સાંકળી લેવા જણાવતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા મોરબી: મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા, સિંચાઈ, વાસ્મો તથા નાગરિક પુરવઠા વગેરે...

મોરબી: લુંટાવદર ગામના રોડ પર આવેલ ડીઝા નોન વુવેન કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીના લુંટાવદર ગામના રોડ પર આવેલ ડીઝા નોન વુવેન કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોહીત સૈની...

મોરબીમાં યુવકે ગળોફાસો ખાઈ જીંદગી ટુંકાવી

મોરબી: મોરબીના વીશીપરા રણછોડનગરમા ગળોફાસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ આબીદ ઇસુબભાઇ કજુડીયા ઉ.વ.૨૯ રહે.વીશીપરા રણછોડનગર સાઇબાબાના મંદીર સામે નવલખી રોડ...

તાજા સમાચાર