આઇ-ખેડૂત પોર્ટલ પર ૩૧મી મે સુધી અરજી કરી શકાશે
સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૩-૨૪ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા,...
રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૮-૦૪-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. ટંકારા, રાજકોટ-મોરબી રોડ,ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી...
મોરબીમાં જુલતા પુલ દુર્ધટનાની જવાબદારી ગણીને મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવામાં આવેલ છે. જોકે નગર પાલિકા સુપરસીડ કરવા છતાં કોઈ પણ નગરસેવેકો કે પદાધિકારીઓ...
જીપીએસસીએ ક્લાસ વનની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર કરાયું હતું, પરંતુ ઉમેદવારોએ ફાઇનલ આન્સર કીના ૧૦ પ્રશ્નના જવાબ ખોટા હોવાની રજૂઆત કરી છે.
જીપીએસસી દ્વારા જાન્યુઆરી...
અમદાવાદના નિકોલમાં શ્રી રામકથાનો સોમવારે બીજો દિવસ સંપન્ન
વિશ્વના સૌથી ઊંચા ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાં...
મોરબી: મોરબીના શનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલપંપની સામે ભેખડની વાડી વાળી જગ્યાએ પોતાના ઘરે પરીણીતાએ ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ...