મોરબી: મોરબીની જનતા અને સંસ્થાઓ જયસુખભાઈ પટેલના સમર્થનમાં આવી રહી છે. ત્યારે ઉમિયાનગર ગ્રામ પંચાયત પણ જયસુખભાઈ પટેલના સમર્થનમાં આવી છે.
મોરબીમાં ત્રણ મહિના અગાઉ...
મોરબી: રાજ્યભરમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશમાં મોરબી જિલ્લામાં ૨૧ ગુનાઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. જેમાં ઊંચું વ્યાજ વસૂલવા ફરિયાદી ઉપર દબાણ કરતા...
મોરબી: અમદાવાદ માળીયા હાઇવે ઉપર આવેલ અણીયાળી ટોલનાકા પાસે વહેલી સવારે ગાઢ ધુમસના કારણે 30થી વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જ્યારે આકસ્માતની અંદર કોઈ...
મોરબી: મોરબી તપોવન વિદ્યાલય ખાતે આચાર્ય નરેશજીનો રાષ્ટ્ર, ધર્મ અને વ્યક્તિત્વ વિકાસ વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં આર્યસમાજમાંથી આચાર્ય નરેશજી તેમજ માતૃભૂમી વંદના...