Tuesday, August 26, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીની દુર્દશાનું મુખ્ય કારણ મોરબીનું રાજકારણ પત્રકાર મેહુલ ગઢવીની કલમે

મોરબી: મોરબીની દુર્દશા પાછળ મોરબીનુ જ રાજકારણ લખવાં પાછળ ના અનેક પુરાવા સાબિતી આપે છે જેમ કે મોરબીના અનેક વિસ્તારો એમાંય ઘડિયાળ ઉદ્યોગનું હબ...

જાંબુડીયા ગામ પાસે ચિલ ઝડપ કરનાર ઈસમને ચિલ ઝડપમાં ગયેલ 23 મોબાઈલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો

મોરબી: જાંબુડીયા ગામ પાસેથી મોબાઇલ ફોનની ચીલઝડપ કરનાર ઇસમને ચીલઝડપમાં ગયેલ મોબાઇલ ફોન તથા અન્ય મોબાઇલ ફોન નંગ-ર૩ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ....

મોરબી: ઉમિયાનગર ગ્રામ પંચાયતનું જયસુખ પટેલને સમર્થન

મોરબી: મોરબીની જનતા અને સંસ્થાઓ જયસુખભાઈ પટેલના સમર્થનમાં આવી રહી છે. ત્યારે ઉમિયાનગર ગ્રામ પંચાયત પણ જયસુખભાઈ પટેલના સમર્થનમાં આવી છે. મોરબીમાં ત્રણ મહિના અગાઉ...

પોલીસે વ્યાજખોરો પર કસીયો સકંજો; મોરબી જીલ્લામાં 39 ઝડપાયાં 

મોરબી: રાજ્યભરમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશમાં મોરબી જિલ્લામાં ૨૧ ગુનાઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. જેમાં ઊંચું વ્યાજ વસૂલવા ફરિયાદી ઉપર દબાણ કરતા...

માળીયા અમદાવાદ હાઈવે પર અણીયારી ટોલનાકા પાસે ધુમ્મસના કારણે 30 ગાડીઓ વચ્ચે સર્જાયો અકસ્માત

મોરબી: અમદાવાદ માળીયા હાઇવે ઉપર આવેલ અણીયાળી ટોલનાકા પાસે વહેલી સવારે ગાઢ ધુમસના કારણે 30થી વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જ્યારે આકસ્માતની અંદર કોઈ...

મોરબી-રાજકોટ બાયપાસ રોડ જુના સાદુળકા નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી રાજકોટ બાયપાસ રોડ ઉપર જુના સાદુળકા ગામની સીમમાં નાયરા પંપની બાજુમાં એક પંચરની દુકાન નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળથી ટ્રકે ટક્કર...

મોરબીના જાંબુડીયા ગામ નજીક રોડ પરથી યુવકના હાથમાંથી મોબાઈલ આંચકી ચાર શખ્સો પલાયન 

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ વોયાતી કારખાનાના લેબર કોલોની પાસે રોડ ઉપરથી યુવકના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી ચાર શખ્સો પલાયન થઈ ગયા હતા....

મોરબી: કડીયા બોડીંગ નજીક રોડ ઉપર કેમ ઝઘડો કરે છે કહેતા પિતા-પુત્ર પર શખ્સનો છરી વડે હુમલો 

મોરબી: મોરબી -૨ કડીયા બોડીંગ નજીક રોડ ઉપર કેમ ઝઘડો કરે છે તેમ કહેતા શખ્સને સારુ ન લાગતા ગાળો આપી પિતા -પુત્ર પર છરી...

જયસુખ પટેલને સમર્થન આપતું મોરબી કોલ એસોસિએશન

મોરબી: ત્રણ માસ પહેલા મોરબીમાં ઝલતા પુલની જે દુર્ઘટના બની તે ખુબ જ દુખ:દાયક ઘટના હતી. આ ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા સ્વજનો પ્રત્યે અમારી...

મોરબી તપોવન વિદ્યાલય ખાતે આચાર્ય નરેશજીનો રાષ્ટ્ર, ધર્મ અને વ્યક્તિત્વ વિકાસ વિષય પર સેમિનાર યોજાયો

મોરબી: મોરબી તપોવન વિદ્યાલય ખાતે આચાર્ય નરેશજીનો રાષ્ટ્ર, ધર્મ અને વ્યક્તિત્વ વિકાસ વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં આર્યસમાજમાંથી આચાર્ય નરેશજી તેમજ માતૃભૂમી વંદના...

તાજા સમાચાર