Monday, December 22, 2025
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં કામ કરતા ખેડૂત પર દિપડાનો હુમલાનો પ્રયાસ

દિપડો દેખાતા જ ખેડૂતે દોડ મુકી ઓરડીમાં ઘૂસી જતાં જીવ બચી ગયો…. મોરબી: છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારને દીપડાઓએ ઘર બનાવી વીડી વિસ્તારમાં વસવાટ શરૂ...

હળવદનાં સ્વામિનારાયણ નગરમાં ખેડૂતના ઘરેથી 4 લાખ રોકડા, ચાંદીના દાગીનાની ચોરી

હળવદ: હળવદ શહેરમાં થોડા સમય શાંતિ બાદ ફરી તસ્કરો સક્રિય થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. હળવદમાં ફરી ઘરફોડ ચોરીની ઘટના સામે આવી...

શું છે ઉમા કળશ યોજના? કેવી રીતે થશે પાટીદાર સમાજને ઉપયોગી

મોરબી: આજે મોરબી જીલ્લા ઉમિયા પરિવાર દ્વારા ૨૫મો સમુહલગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં ઉમા કળશ યોજના વિશે માહિતી આપી અને આ યોજનામાં જોડાવા માટે...

મતદારયાદીની શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓને સન્માનીત કરી મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઈ

“મતદાનથી વિશેષ કંઈ નહીં, અમે અવશ્ય મતદાન કરીશું.” ના મત સાથે એલ.ઈ. કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો મોરબી: રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે નાયબ જિલ્લા...

મોરબી જિલ્લા ઉમીયા પરિવાર દ્વારા 25મો સમુહલગ્ન મહોત્સવ યોજાયો

આ સમુહલગ્ન મહોત્સવમાં ૫૬ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં મોરબી: મોરબી જિલ્લા ઉમિયા પાટીદાર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે મોરબી થી ૧૫ કિલોમીટર...

અમદાવાદ માળિયા હાઇવે પર બસ પલટી મારી જતા 13 લોકોને ઇજાઓ

મોરબી - અમદાવાદ માળીયા હાઇવે પર અકસ્માત દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં વાધરવા ગામના પાટીયા પાસે...

મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત બે ઇજાગ્રસ્ત 

મોરબી: મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડના સર્વિસ રોડ ઉપર એક્સેલ સિરામિક કારખાના નજીક રોડ પર બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે બે...

મોરબી: ત્રાજપર ચોકડી નજીક જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓ ઝડપાયા 

મોરબી: મોરબીમા ત્રાજપર ચોકડી નજીક આવેલા આઇ.ઓ.સી. પેટ્રોલપંપ પાછળના ભાગે આવેલ ખુલ્લા મેદાનમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે...

હળવદમાં ઈંગ્લીશ દારૂની 11 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

હળવદ: હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧ બોટલો સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદના લક્ષ્મીનારાયણ ચોક નજીક જોષી...

25મી જાન્યુઆરીએ મોરબી ખાતે 13માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની થીમ -“મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” મોરબી: ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૨૫ મી જાન્યુઆરીના...

તાજા સમાચાર