Saturday, August 23, 2025
- Advertisement -spot_img

મોરબી

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાલ્મિકી જયંતિની અનોખી રીતે કરાઈ ઉજવણી 

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગઈકાલે મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતિની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વાલ્મીકી સમાજની બાળાઓનું પૂજન કર્યું...

મોરબીમાં તસ્કરોનો તરખાટ યથાવત: માધવ માર્કેટમાં 4 એસી કમ્પ્રેશર ચોરી

મોરબી: મોરબીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને ચોરીની એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે. જાણે એવુ લાગી રહ્યુ છે કે તસ્કરોને...

હળવદની સરા ચોકડીએ બે જૂથ્થો વચ્ચે થયેલ ઝઘડામાં થયુ ફાયરિંગ

મોરબી: છેલ્લા થોડા સમયથી મોરબી જિલ્લામાં લુંટ,ધાડ,ખુન, મારામારી જેવા ગુન્હામાં દીવસે ને દીવસે વધારો નોંધાય રહ્યો છે ત્યારે વધુ એક બે જુથ્થ વચ્ચે ઝઘડો...

મહેન્દ્રનગર મિત્રમંડળ આયોજિત બહુચરાજી પદયાત્રા મોરબીથી 28 ઓક્ટોબરે રવાના થશે

મોરબી : મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા આ વર્ષે ૧૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ત્યારે મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા મોરબીથી બહુચરાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું...

મોરબી નગર પાલીકામાં હાઈકેડરનાં ચીફ ઓફીસરની તાત્કાલીક નિમણુંક કરવા CMને રજુઆત

મોરબી: ગુજરાત રાજ્યની એ ગ્રેડની મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસરની તાજેતરમાં હળવદ ખાતે બદલી કરવામાં આવેલ છે. જેથી એ ગ્રેડની મોરબી નગરપાલીકા ચીફ ઓફીસર વિહોણી...

મોરબીમાં ભક્તિનગર સર્કલ નજીક ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો, એક ફરાર

મોરબી: મોરબી ભક્તિનગર સર્કલ પાસે સિલ્વર કોમ્પલેક્ષમા આવેલ સત્યમ ઓટો ગેરેઝ નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ અને બે ચપલા સાથે એક ઈસમને મોરબી સીટી...

ટંકારામાં તીનપત્તીનો જુગાર રમતા 6 શકુનીઓ ઝડપાયા

મોરબી: ટંકારા આસુન્દ્રીના કાંઠે હનુમાનજીના મંદિર સામે હરીલાલ ભાલોડીયાએ ભાગમાં રાખેલ વાડીની પતરાની ઓરડી બહાર ખરાબાની જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા ૬ શકુનીઓને ટંકારા પોલીસે...

જમીનના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં પાંચેક માસથી નાસતો ફરતો આરોપી સુરતથી ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત તથા જમીનના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં પાંચેક માસથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી પેરોલ ફર્લો સ્કવોડ...

દ્વારકામાં સરકારી જમીનો અને દબાણ દુર કરવા બાબતે સરકારનો મોરબી વિશ્વ હિન્દુ પરિષદે આભાર વ્યક્ત કર્યો

મોરબી: દેવ ભૂમિ બેટ દ્વારકામાં અતિક્રમણ બાબતે ન્યાય ના પક્ષે રહી સરકારી જમીનો તેમજ દબાણ થયેલી પેશકદમી દૂર કરવા બાબતે મોરબી વિશ્વ હિન્દુ પરિષદે...

મુસ્કાન વેલ્ફર સોસાયટી અને આધ્યા ફાઉન્ડેશન દ્વારા તા 17-18 બે દિવસ મહીલાઓને સ્ટોલ લગાવી વ્યવસાય કરવા આમંત્રણ

મોરબી: નીલકંઠ સ્કૂલના સંગાથે મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને આધ્યા ફાઉન્ડેશન એ તમામ જરૂરિયાતમંદ મહિલાઓને આમંત્રિત કરે છે જેઓ પોતાનો નાનો વ્યવસાય ઘરેથી ચલાવે છે. તમારા...

તાજા સમાચાર