કોરોના મહામારીમાં બે વર્ષ બાદ રાજ્યમાં તહેવારો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. આજે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. આગામી ગણેશોત્સવ...
બી ડિવિઝન પોલીસ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટે. પાછળના ભાગમાં કબીર આશ્રમ પાસે રેઇડ કરતા ત્યાં ચારેક પત્તા પ્રેમીઓ...
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો માથું કાઢી ગયા હોઈ. ત્યારે અવારનવાર લોકો વ્યજચક્રમાં ફસાય જતા હોઈ છે. ત્યારે વ્યાજચક્રમાં ફસાય જતા લોકો દ્વારા આત્મહત્યા...
મોરબી જિલ્લામાં આજરોજ કોરોનાના ૭ કેસ નોંધાયા છે.
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૫ કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં કોરોના...
મોરબી જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ૨-૩ દિવસ થી સતત મેઘમહેર થઈ રહી છે.ત્યારે મોરબી જિલ્લામાં ૨૪ કલાકમાં કેટલો વરસાદ થયો તેના આંકડા નીચે...
મોરબીમાં આગામી ૧૭ જુલાઈના રોજ રઘુવંશી સમાજનું મહાસંમેલન મળશે.
વિવિધ સમાજ દ્વારા પણ પોતાનું રાજકીય મહત્વ સચવાય તે માટે સામાજિક સંમેલનો યોજવામાં આવી રહ્યા છે.આ...
કોઈ પણ પ્રકારની મદદ માટે જિલ્લા કક્ષાનાં કંટ્રોલરૂમ ખાતે ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ નો સંપર્ક કરવો
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની...