મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના ચાલીસા સાહેબના પુર્ણાહુતી મહોત્સવની આજે ઉજવણી કરવામાં આવી હતી
આજે શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ નિમિતે સ્ટેશન...
મોરબી: મોરબીના ગોરખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમ મોરડીયાનો આજે જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસે નીમીત્તે તેમના પરીવાર તથા તેમના મિત્ર વર્તુળ તરફથી ફોન તેમજ...
તમામ સમસ્યાઓનો ઉકેલ ચારિત્ર્ય નિર્માણ જ છે. આનંદાલય એ ચારિત્ર્ય-નિર્માણનું મૂળ પાયાનું કામ કરવા ઈચ્છતા સમર્પિત સાધકોનું એક વૃંદ છે. ચારિત્ર્ય નિર્માણ જ આ...
મોરબી: નરમાણા ગામમાં હિન્દુ સમાજની મહિલાની ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના વ્યક્તિએ છેડતી કરીને બે લાફા માર્યા હતા.
જેમ કે તા.૨૩/૦૮/૨૦૨૨...
આગામી તા.03.09.22 ના રોજ લાલબાગથી જિલ્લા સેવાસદન સુધીની મહારેલીમાં તમામ શિક્ષકો અને તમામ કર્મચારીઓને જોડાવવા શૈક્ષિક મહાસંઘ દ્વારા અપીલ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા માં...
મોરબી જીલ્લા કૉંગ્રેસ સમિતિ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી દ્વારા ગુજરાત રાજ્યની મેનીફેસ્ટો કમિટી દ્વારા નક્કી કરેલ કાર્યક્રમ.. અબ કી બાર જનતા કી...