Sunday, June 8, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જલારામ મંદિર આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૯૮ દર્દીઓએ લાભ લીધો

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, રઘુવંશી અગ્રણી દીપકભાઈ ભોજાણી, હર્ષદભાઈ પંડિત સહીત ના અગ્રણીઓની ઉપસ્થિતિ મા નેત્રમણી કેમ્પ યોજાયો અત્યાર સુધી ના ૧૧ કેમ્પ મા કુલ...

ગાળો બોલવાની ના પાડતાં ૨ ઈસમોએ હોટલના માલિક અને તેમના ભાઈને જાન થી મારવાનો પ્રયાસ કર્યો.

મોરબી માળિયા હાઇવે પર આવેલ પાન માવા અને ચાની હોટલના માલિક અને તેમના ભાઈ પર ૨ ઇસમો દ્વારા ચા પી ને પૈસા ના આપી...

ભાજપ અગ્રણી દ્વારા મોરબીને મહા નગરપાલિકાનો દરજ્જો આપવા માંગ કરવામાં આવી

ભાજપ અગ્રણી દ્વારા મોરબીને મહા નગરપાલિકાનો દરજ્જો આપવા કરવામાં આવી માંગ ભાજપ અગ્રણી તેમજ વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટના અગ્રણી વિજય લોખીલ દ્વારા મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો...

મોરબી : કોરોનાએ રફતાર પકડી :- આજરોજ કોરીનાના ૧૨ કેસ, ચેતી જજો !

આજરોજ જિલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાયા છે. ત્યારે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના ૯ કેસ નોંધાયા છે અને શહેરી વિસ્તારમાં ૧ કેસ પોઝિટિવ...

“વંદે ગુજરાત વિકાસ યાત્રા” કાર્યક્રમના નિમંત્રણ પત્રિકામાં પૂર્વ ધારાસભ્યનું નામ જ નહિ ! જુથ બંધી ચરમ સીમાએ?

આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં "વંદે ગુજરાત વિકાસ યાત્રા" નું આયોજન...

રાજ્યમંત્રી બ્રિજશભાઈ મેરજા ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથને પ્રસ્થાન કરાવશે

૫ થી ૧૯ જુલાઇ દરમિયાન વિકાસયાત્રા રથ ગામડે-ગામડે ફરી રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલ જન કલ્યાણના કાર્યોની ઝાંખી કરાવશે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે એલ.ઈ.કોલેજના...

માળિયા પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં માળિયા પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રાફિક શાખાના કર્મચારીઓને સાથે રાખીને લોકોને ટ્રાફિક અંગે માહિતગાર કરવામાં આવ્યા...

આત્મનિર્ભર નારી બની હવે આત્મનિર્ભર ભારતની ઓળખ

૨૫૦ નારી સાથે ૧૫૦ પૂરૂષો માટે પણ રોજગારી સર્જક બન્યું સેવા સખી મંડળ સમય બદલાઈ રહ્યો છે અને ભારતની નારી પણ આ સમય સંગ કદમ...

મોરબી : લાયન્સ ક્લબ દ્વારા ટ્રી પ્લાન્ટેશન પ્રોજેક્ટ

મોરબી : આજરોજ લાયન્સ ક્લબ દ્વારા મોરબીના લીલાપર રોડ પર આવેલ આલાપ રોડ પર ટ્રી પ્લાન્ટેશન પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે પર્યાવરણ ને બચાવવા...

ખેડૂતોને હોર્સ પાવર આધારિત વીજળી આપવા ભારતીય કિસાન સંઘની માંગ

વર્તમાન સમયમાં કિસાનોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે.જેમાં બંને ના વીજદરમાં તફાવત હોય જે બાબતે ભારતીય કિસાન સંઘ...

તાજા સમાચાર