Tuesday, December 30, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદની સરા ચોકડી નજીક ડમ્પરે છકડાને હડફેટે લેતા એક મહિલા ઈજાગ્રસ્ત

હળવદ: હળવદની સરા ચોકડીથી સરા તરફ જતા રોડ પર સ્વામિનારાયણનગરના ગેઇટ નં -૧ સામે રોડ ઉપર ડમ્પરે છકડાને હડફેટે લેતા એક મહિલાને ઈજા પહોંચી...

મહેન્દ્રનગર ગામે મહીલા સાથે એક શખ્સે પરીચય કેળવી તેની ઘરે જઈ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામ ઉમા વિલેજ સોસાયટી આનંદ એપાર્ટમેન્ટની સામે મહીલા સાથે એક શખ્સે પરીચય કેળવી તેની ઘરે જઈ તેને માર મારી જાનથી મારી...

મોરબીમાં પોલીસે રોકડ રકમ દોઢ લાખ અને આઇપેડ ભરેલી બેગ મૂળ માલિકને પરત સોંપી

મોરબી : મોરબીમાં પોલીસને રસ્તામાંથી મળેલી લેધર બેગ કે જેમાં રોકડ રકમ રૂ દોઢ લાખ, આઇપેડ અને પેન ડ્રાઇવ હતા તેને મૂળ માલિકને પરત...

અમદાવાદમાં ચોરીના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને  હળવદ પોલીસે ઝડપી પાડયો 

મોરબી: અમદાવાદ શહેર શાહીબાગ પોલીસ સ્ટેશનના તથા ઓઢવ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને હળવદ પોલીસ સર્વેલન્સ સ્ટાફની ટીમે ઝડપી...

મોરબીમાં ગાંધીચોક નજીકથી વધુ એક ઈસમ પીસ્તોલ તથા બે કાર્ટીસ સાથે ઝડપાયો 

મોરબી: મોરબીમાં ગાંધીચોક નજીકથી દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા બે કાર્ટીસ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ...

મોરબી: નવા ઘનશ્યામગઢ ગામના રહેવાસી ડાયાભાઇ કમાભાઈ સંઘાણીનુ દુ:ખદ‌ અવશાન

મોરબી: મોરબીના નવા ઘનશ્યામગઢ ગામના રહેવાસી ડાયાભાઇ કમાભાઈ સંઘાણીનુ તા.૦૭-૧૧-૨૦૨૨ ને સોમવારના રોજ ૫૫ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. નિત્ય અમારા મનમાં નિરંતર...

મોરબીમાં રવિરાજ ચોકડી નજીકથી એક દેશી તમંચો અને ૦૨ (બે) જીવતા કાર્ટીસ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિરાજ ચોકડી ઓવરબ્રિજ નીચેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી ગ્રંથ બનાવટનો તમંચો-૦૧ અને ૦૨ (બે) જીવતા કાર્ટીસ સાથે...

મોરબી દુર્ઘટનાને પગલે ગુરુ નાનક જયંતી મહોત્સવની ઉજવણી મોકૂફ: ધૂન-ભજન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ 

મોરબી: મોરબીની ગોઝારી દુર્ઘટનાને આજે ૯ દિવસના દાડા વીત્યા ચુક્યા છે જોકે હજુ પંથક એ ગોઝારી દુર્ઘટનાને ભુલાઈ શક્યા નથી અને ચુંટણી જાહેર થયા...

ઝુલતા પુલ દુર્ઘટનામા ન.પા.નાં સત્તાધિશો સીધાં જ જવાબદાર હોય મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની માગણી કરાઈ

મોરબી: મોરબીમા ઝુલતાં પુલની ગોઝારી દુર્ઘટના માત્ર અકસ્માત નહીં પણ સત્તાધીશો અને તંત્રની સીધી લાપરવાહીનું પરિણામ બની હતી ઝૂલતા પૂલ દુર્ઘટના બાદ પુલ મરમત્...

મોરબી મહાસંઘના હોદેદારો ઈન્ડિયા સે ભારત કી ઓર અભ્યાસ વર્ગમાં બેંગ્લોર જવા રવાના

મોરબી: રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષક, શિક્ષક કે હિતમેં શિક્ષાના ધ્યેય સૂત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્ણાટક બેંગ્લોર...

તાજા સમાચાર