Sunday, December 14, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લા ભાજપ યુવા કિશાન અગ્રણી અજય પટેલ દ્વારા ટંકારાની તમામ ગ્રામ પંચાયતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસ્વીર ભેટમાં અપાઈ…

મોરબી જિલ્લા ભાજપ યુવા કિસાન અગ્રણી અજય પટેલ ઝાલરીયા દ્વારા 66 ટંકારા-પડધરી મતવિસ્તારમાં આવતી તમામ ગ્રામ પંચાયતના સરપંચોને સરદાર વલ્લભભાઈ પટેલની યાદી સ્વરૂપે સ્ટેચ્યુ...

મોરબી ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં આજ સુધી ૨૩ લાખ આયુષ્યમાન કાર્ડ થકી ૧૪૭ કરોડની કેસલેસ સારવાર આપવામાં આવી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે લક્ષ્મીનગર ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહુર્ત કરાયું

૧૭ લાખના ખર્ચે નિર્માણ થશે લક્ષ્મીનગર ગ્રામ પંચાયત ભવન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ખાતે ૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહુર્ત...

મોરબી જલારામ મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત ના દીવંગતો ના અસ્થિઓનુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા મા...

અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતો ના અસ્થિ શહેર ના વિવિધ સ્મશાને સંસ્થા ના અસ્થિ કુંભ મા પધરાવવા અનુરોધ વિવિધ પ્રકાર...

ટંકારા-મોરબી રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા શ્રમીકનુ મોત

મોરબી: ટંકારા-મોરબી હાઈવે રોડ ઉપર આવેલ સમય ઘડિયાળના કારખાના નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા શ્રમીકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી...

મોરબીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીમાં દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા પ્લોટમાં ભાડાના મકાનમાં યુવાને ગળાફાંસો ખાઇ લીધો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હાલ રહે મોરબીમાં દલવાડી...

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નો નગારે ઘા : ભાજપ અને કોંગ્રેસ સમક્ષ પત્રકાર સુરક્ષા કાનૂનને ઇલેક્શન મેનીફેસ્ટોમાં સમાવેશ કરવા કરાઈ માંગ

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પ્રદેશની કોર કમિટીની બેઠક બાદ "કમલમ" અને "રાજીવ ગાંધી ભવન"માં રાજકીય અગ્રણીઓ સાથે પત્રકારોની માંગ સંદર્ભે વિચાર વિમર્શ   ગાંધીનગરઃ સમગ્ર દેશના...

માળીયા(મિં) તાલુકા પંચાયત ભવનનું ખાતમમુહુર્ત કરતા રાજ્યમંત્રી બ્રિજેશ ભાઇ મેરજા

૩૨૨ લાખના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન તાલુકા પંચાયત ભવન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ માળીયા(મિં) ખાતે ૩૩૨ લાખના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા પંચાયત ભવનનું વિધિવત ખાતમુહુર્ત કર્યું...

મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના આશીર્વાદ સાથે વિકાસ વિદ્યાલયની બાળાના લગ્ન સંપન

મોરબીના બાળ સંરક્ષણ ગૃહમાં લાડકોડમાં ઉછેરીને મોટી થયેલી બાળાના લગ્ન લેવાયા મોરબીના શોભેશ્વર રોડ ખાતે સ્થિત બાળ સંરક્ષણ ગૃહમાં આજથી સત્તર વર્ષ પૂર્વે ત્રણ વર્ષની...

હળવદ શિશુમંદિર ખાતે જીએસટી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબી: હળવદ શિશુ મંદિર ખાતે હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જીએસટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદના તમામ વેપારીઓ ઉપસ્થિત...

તાજા સમાચાર