Sunday, September 21, 2025
- Advertisement -spot_img

મોરબી

મચ્છુનગર ગામે મહીલાને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ

મોરબી: મોરબી તાલુકાના મચ્છુનગર ગામે મહીલાનુ એક શખ્સે બાવડું પકડી જાતી વિરુદ્ધ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં...

રૂ. 2.15 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ ડીવિઝન પોલીસ, બે ફરાર

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક તેમજ મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટરને મિલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ અટકાવવા જરૂરી સુચના માર્ગદર્શન કરેલ...

મોરબી -૨ પાડાપુલ પરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત

મોરબી: મોરબી-૨ પાડાપુલ પરથી નીચે પડી જતા વૃદ્ધનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી -૨ વૃંદાવન પાર્ક એપાર્ટમેન્ટ બ્લોક નં -૭૦૧...

“સિદ્ધિવિનાયક કા રાજા” ગણપતિ મહોત્સવનો ૩૧મીથી ભવ્ય પ્રારંભ.

સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું સતત ૧૪ માં વર્ષે પણ ભવ્ય અને જાજરમાન આયોજન. મુંબઈ લાલબાગ ના પ્રખ્યાત મૂર્તિકારો દ્વારા દાદાની ભવ્ય મૂર્તિને આપવામાં આવ્યો...

આવતીકાલે વાંકાનેર બંધનું એલાન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું

ગણેશ ઉત્સવના ગ્રાઉન્ડ મુદ્દે જીતુભાઈ સોમાણી દ્વારા છેલ્લા સાત દિવસના ઉપવાસ આંદોલન અનુસંધાને ગઈકાલે શનિવારના રોજ રાત્રે ઉપવાસ છાવણી ખાતે મળેલ મિટિંગમાં ચેમ્બર ઓફ...

મોરબીમાં સીટી ઇન્ચાર્જ મામલતદારે દરોડા પાડી કરીયાણાની દુકાનમાંથી રૂ. 4.50 લાખનો અનાજ ચોખાનો જથ્થો જપ્ત કર્યો

મોરબી: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશના ગરીબોને સસ્તામાં અનાજ, ચોખા સહિતનો જથ્થો પુરો પાડવામાં આવે છે જો કે આ જથ્થો કાળા બજારમાં વેચી...

માળીયાના જુના ઘાટીલા નજીક જુગાર રમતા ૩ પત્તાપ્રેમી પકડાયા

મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલાથી મંદરકી ગામ તરફ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા ૩ પત્તાપ્રેમીને માળિયા (મી) પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબી જુના બસ સ્ટેન્ડ નજીકથી છરી સાથે બે ઈસમ ઝડપાયા

મોરબી: મોરબી જૂના બસ સ્ટેન્ડ નજીકથી છરી સાથે બે શખ્સોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા હતા. મળતી માહિતી મુજબ મોરબી જુના બસ સ્ટેન્ડ...

વવાણીયા ગામેથી છરી સાથે એક ઈસમ ઝડપાયો

માળીયા: માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામેથી છરી સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામના ઝાંપા...

રફાળેશ્વર મેળામાં લારી રાખવાના પૈસા માગવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ 2 મહિલા સહિત 7 ઇજાગ્રસ્ત

મોરબી: મોરબીના રફાળેશ્વર ખાતે અમાસનો મેળો હોય જેના કારણે લોકોની અવરજવર ખુબ વધુ હોવાથી છેક જીઆઇડીસી સુધી લારીઓ ગોઠવાઈ ગઈ હતી. તે દરમીયાન બપોરના...

તાજા સમાચાર