મોરબી : મોરબી નજીકના મકનસર ગામ પાસે પ્રેમજીનગર નજીક રહેતા ફરિયાદી સંજયભાઈ ધીરુભાઈ ઝંઝવાડીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે લાલપર કેનાલ પાસે આવેલ...
હળવદના પીઆઇ કે.જે.માથુકિયાની તાત્કાલિક બદલી કરીને નવાં પીઆઇ તરીકે એમ વી પટેલ ને ચાર્જ સોંપવામાં આવ્યો
હળવદ પીઆઇની તાત્કાલિક અસરથી બદલી કરી મોરબી ખાતે લિવ...
વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સંત સદગુરૂ જગ્ગી વાસુદેવ વિશ્વઉમિયાધામના મહેમાન બન્યા. આજ રોજ તા.31/05/22ને મંગળવારના રોજ ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી સદગુરૂ અમદાવાદના જાસપુર ખાતે વિશ્વઉમિધામના...
મોરબી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર વયનિવૃત્ત થતા હોય, જેમને વર્ષો સુધી કે.ની.શિક્ષણ, કે.ની.વહીવટ,તાલુકા પ્રાથમિક અને નાયબ જિલ્લા...