Saturday, July 19, 2025
- Advertisement -spot_img

મોરબી

સદગતની સ્મૃતિ નિમિતે શાળાને ઇલેક્ટ્રોનિકસ ઉપકરણોની ભેટ

સ્વ.જ્યંતિલાલ પરસોત્તમભાઈ ચનીયારાનું તા.24/6/2022ના રોજ આકસ્મિક દેહાવસન થતા સ્વર્ગસ્થની સ્મૃતિ હેતુ શ્રી માણેકવાડા પ્રાથમિક શાળાને ચનીયારા પરિવાર દ્વારા ટ્રોલી સાઉન્ડ સ્પીકર સિસ્ટમ અને પ્રાર્થના...

મોઈબી : બાઈક રેઢું મૂકીને વસ્તુ લેવા ગયેલ બાઈકચાલકના બાઈક માંથી ૧૦.૫૮ લાખ રૂપિયા લઈ ગયા.

મોરબીની આજીવીટો સિરામીક ફેકટરીમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરતા હેમાંગભાઇ ભરતભાઇ સંઘવી, રહે.મોરબી શનાળા રોડ, શકિતપ્લોટ શેરીનં.8 નવકાર હાઇટસ ફલેટનં.491 વાળાને ગઈકાલે અજાણ્યો તસ્કર,...

ટંકારા પોલીસ દ્વારા નેકનામ ખાતે લોકદરબાર નું આયોજન

ટંકારાના નેકનામ ખાતે પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જનતા ના પ્રશ્નો સાંભળવા તેમજ તેનો ઉકેલ કરવા માટે ટંકારા પોલીસ પોલીસ...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન અંતર્ગત શિશુ મંદિર ખાતે ‘નવદંપતિ સંવાદ’ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન અંતર્ગત 'નવદંપતિ સંવાદ' કાર્યક્રમ નું રમણીય વાતાવરણ માં શિશુ મંદિર, શનાળા મુકામે આયોજન થયું હતું.આદર્શ સમાજ ના...

ટંકારા : સરાયા તાલુકા શાળામાં “અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ 2022 ” ની ઉજવણી કરવામાં આવી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની શ્રી સરાયા તાલુકા શાળામાં ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ(રાજકોટ) દ્વારા " અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ ૨૦૨૨" ની ઉજવણી કરવામાં...

મોરબી : વંદે ગુજરાત રથ યાત્રાને પ્રસ્થાન કરાવતા બ્રિજેશભાઇ મેરજા

સમગ્ર મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત બેઠક અનુસાર રથ ફરીને ગુજરાતની વિકાસ યાત્રાથી લોકોને વાકેફ કરશે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીની એલ.ઈ.કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી વંદે ગુજરાત...

મોરબીમાં કોરોનાના ૯ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા ૪૦

જિલ્લામાં આજરોજ કોરોનાના ૯ પોઝિટિવ કેસ નોંધાયો છે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૪ કેસ પોઝિટિવ આવ્યા છે તો શહેરી વિસ્તારમાં ૩ કેસ પોઝિટિવ આવ્યા...

મોરબીમાં PGVCL ની પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત કાલ બપોર સુધી રહેશે વીજ કાપ

મોરબીમાં PGVCLની પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત બપોર સુધી અનેક વિસ્તરામાં વીજકાપ રહેશે તારીખ ૦૬.૦૭.૨૦૨૨ ના બુધવારના રોજ પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના...

મોરબી : “આર્યભટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્લાસ્ટિક અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લા મા સિંગલ યુઝ પ્લાસ્ટી નો રિયુઝ...

સરસ્વતી શિશુમંદિર – મોરબી દ્વારા “શિશુ ક્રીડાલય” નો મંગલ પ્રારંભ

બાળકનો સર્વાંગી અને સમગ્ર વિકાસ કરવો અને બાળકનાં માધ્યમથી પરિવાર,સમાજ,રાષ્ટ્રને સુખી અને સમૃદ્ધ કરવા આ વિચાર થી મોરબી શિશુમંદિરમાં શિક્ષણમાં નવા-નવા પ્રયોગો થઈ રહ્યાં...

તાજા સમાચાર