Monday, December 29, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં દાઝી જતાં આધેડનું મોત

મોરબી: મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં કામ કરતી વેળાએ દાઝી જતાં ઘુંટુના આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ...

મોરબીના લુટાવદર ગામેથી ઈંગ્લીશ દારૂની 27 બોટલ ઝડપાઈ

મોરબી: મોરબી તાલુકાના લુંટાવદર ગામની પછવાડાના સીમ વિસ્તાર પાસે આરોપીના રહેંણાંક મકાનની પાછળની બાજુ ખુલ્લી જગ્યામાં ઉકરડામાંથી ઈંગ્લીશ દારૂની ૨૭ બોટલ મોરબી તાલુકા પોલીસે...

હળવદના રાતાભૈર ગામના પાંચ ઇસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ નોંધાઈ

મોરબી:  ગેરકાયદેસર રીતે જમીનપર કબજો જમાવનાર હળવદના રાતાભૈર ગામના પાંચ ઇસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ હળવદ...

મોરબીની ચિત્રકુટ સોસાયટીમાં મહીલાના ગળામાથી સોનાના ચેનની ચીલઝડપ કરી બેલડી ફરાર

મોરબી: મોરબીની ચિત્રકુટ સોસાયટી જીઆઇડીસીના નાકા નજીકથી મહીલાના ગળામાથી સોનાના ચેનની ચીલઝડપ કરી બેલડી ફરાર થઈ ગયા હોવાની ભોગ બનનારે મોરબી સીટી એ ડીવીઝન...

મોરબીના ભરતનગર ગામે બાઈક ધીમે ચલાવવાનુ કહેતા યુવક પર બે શખ્સોએ કોસ વડે કર્યો હુમલો

મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમ ખોખરા હનુમાન રોડ ઉપર ખોખરા હનુમાનથી થોડેક આગળ મોટરસાયકલ ધીમે ચલાવ એક્સીડન્ટ થશે તેમ કહેતા બે શખ્સોએ યુવક...

મોરબી જિલ્લા ભાજપ યુવા કિશાન અગ્રણી અજય પટેલ દ્વારા ટંકારાની તમામ ગ્રામ પંચાયતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસ્વીર ભેટમાં અપાઈ…

મોરબી જિલ્લા ભાજપ યુવા કિસાન અગ્રણી અજય પટેલ ઝાલરીયા દ્વારા 66 ટંકારા-પડધરી મતવિસ્તારમાં આવતી તમામ ગ્રામ પંચાયતના સરપંચોને સરદાર વલ્લભભાઈ પટેલની યાદી સ્વરૂપે સ્ટેચ્યુ...

મોરબી ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં આજ સુધી ૨૩ લાખ આયુષ્યમાન કાર્ડ થકી ૧૪૭ કરોડની કેસલેસ સારવાર આપવામાં આવી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે લક્ષ્મીનગર ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહુર્ત કરાયું

૧૭ લાખના ખર્ચે નિર્માણ થશે લક્ષ્મીનગર ગ્રામ પંચાયત ભવન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ખાતે ૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહુર્ત...

મોરબી જલારામ મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત ના દીવંગતો ના અસ્થિઓનુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા મા...

અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતો ના અસ્થિ શહેર ના વિવિધ સ્મશાને સંસ્થા ના અસ્થિ કુંભ મા પધરાવવા અનુરોધ વિવિધ પ્રકાર...

ટંકારા-મોરબી રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા શ્રમીકનુ મોત

મોરબી: ટંકારા-મોરબી હાઈવે રોડ ઉપર આવેલ સમય ઘડિયાળના કારખાના નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા શ્રમીકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી...

તાજા સમાચાર