મોરબીનાં ઘૂંટુ ગામે અક્ષત કળશનું સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું
હાલ સમગ્ર ભારત ભરમાં અયોધ્યામાં 22 મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે જેને લઈને સમગ્ર ભારતમાં રહેતા લોકોમાં અનેરો આનંદ છે ત્યારે મોરબીનાં ઘૂંટુ ગામે ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું
અક્ષત કળશ યાત્રા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા થી આવેલા અક્ષત કળશ યાત્રાનું આયોજન ધુંટું ગામ ખાતે કરવામાં આવ્યું હતું.ગામના બાળકો દ્વારા રામ લક્ષ્મણ અને સીતા માતાના પોશાકો પહેરીને આ યાત્રામાં ભાગ લઈને પોતાની લાગણીઓ દર્શાવી હતી તો ગામ માંથી બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો આ યાત્રા માં ઉપસ્થિત રહ્યા હતાં
મોરબીમાં વાલીઓ અને યુવતીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં રહેતી એક યુવતીને કોલેજ કાળ દરમિયાન એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય અને ત્યારબાદ યુવકની સગાઇ અને લગ્ન થઇ ગયેલ હોય અને યુવતીએ યુવકને હવે સંબંધ નહી રાખવા જણાવેલ હોય તેમ છતા યુવકે બળજબરી પૂર્વક...
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૪૮ બેટરી જેની હાલની કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની મત્તાની બેટરીની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના પેઢડા ગામે...