મોરબી: મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે સારૂ રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીનાઓનાની સુચના મુજબ તા.૧૩/૧૦/૨૦૨૩ નારોજ પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન ખાતે ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી, તથા કે.એન.જેઠવા પો.સબ ઇન્સ. હળવદ પો.સ્ટે. તથા મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના ૫૦ માણસો દ્વારા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા, ટ્રાફીક સમસ્યા ઉકેલવા તથા ગેર કાયદેસર પ્રવૃત્તિ સદંતર નાબુદ થાય તે હેતુથી હળવદ ટાઉન વિસ્તાર, ભવાનીનગર લાબીદેરી, ત્રણ માળીયા વિસ્તારમાં કોમ્બીંગની કામગીરી હાથ ધરી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કોમ્બીંગ / ફૂટ પેટ્રોલીંગ કરી હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તેવા પ્રયત્નો હાથ ધરેલ.
તેમજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારની બીજી વધુ મહત્વની કાર્યવાહી કરી મોરબી જીલ્લા ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા, ગેરકાયદેસરની પ્રવૃતિ સંદતર નાબૂદ કરવા તથા ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ કરવા પ્રયત્નો કરવામાં આવશે. આ સમગ્ર કોમ્બીંગ દરમ્યાન મોરબી પોલીસ દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે કરેલ કામગીરી નીચે મુજબ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...